________________
ધર્મ અને રાષ્ટ્રવાદ દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિયાના સંદર્ભમાં
શ્રી મહેન્દ્ર ઝવેરી વિશ્વમાં નનન એશિયાનું અવતરણ થઈ ચૂકયું છે. રાજકીય ધર્મની રચના કરવાની હતી. ઈશ્વરના સ્થાન પર એ યુરોપિયન સામ્રાજ્યવાદે એશિયામાંથી વિદાય લીધી છે. બેસાડે છે રદેવતાને. મહાત્માઓને બદલે એ પૂજે છે હતા. પ્ર ઇન્ન વરૂપ ચાલે રિકન સામ્રાજ્યવાદ પણ વિયેટના- ત્માઓને સંન્યાસીઓનું સ્થાન લે છે દેશભકત. અને મમાં છલાં ડચકાં ભરી રહ્યા છે. એશિયાના સ્વાધીન રાજ્ય શહીદોના લેહીની ખરડાયેલી ધરતી એને માટે બને છે પુણ્ય આ નવા વિશ્વમાં પિતાનું યોગ્ય સ્થાન ગ્રહણ કરવા માટે ભૂમિ. રાષ્ટ્રવાદ એને પ્રારંભિક કાળમાં ધર્મને વાધાં સજીને પુરુષાર્થ કરી રહ્યા છે. પ્રાચીન સમાને હવે નવેદિત રાષ્ટ્રો આવે છે. પરંતુ આગળ જતાં એને ક્રમશઃ આ ધર્મ આવબન્યા છે. પરંતુ આ રાષ્ટ્રોનો સમૃદ્ધ ભૂતકાળ એમને માટે રણે ઉતારવાની ફરજ પડે છે ત્યારે એ એના પૂર્ણ સાંસરિક એકી સાથે શાપ અને વરદાન પૂરવાર થઈ રહ્યો છે એશિયન સ્વરૂપે તે ક્યારેક નાસ્તિકતાના ( ૩ ) સ્વરૂપે પણ પ્રકટ રાષ્ટ્રની પ્રાચીન પરંપરાઓ એક બાજુથી તેમના રાષ્ટ્રીય થાય છે. અહંકારને પોષે છે તે બી 9 ' શંખલા બનીને આધુનિકતાની દોટમાં તેમને પીછે હઠ કરવાની ફરજ પાડે છે.
અમેરિકાની કાર્નેગી કરપરેશન દ્વારા મળેલી ગ્રાંટની એશિયાની પ્રજા ઝડપી આર્થિક વિકાસ સાધી યુરોપિયન પ્રજા
મદદથી ૧૯૫૯-૬૦માં નવા રાષ્ટ્રોને અભ્યાસ કરવા માટેની ની સમકક્ષ બનવા અધીરી બની છે. પરંતુ સાથે સાથે તેની
સમિતિની રચના કરવામાં આવી. જુદા જુદા સામાજિક
શાસ્ત્રોના સયારા પ્રયત્નથી . અભ્યાસ હાથ ધરવામાં પ્રાચીન પરંપરાઓને અમુગુ રાખવાની મથામણમાં વ્યસ્ત છે.
આવી રહ્યો છે. જે સમાજે વિદેશી શાસનને પપ્તિ અનુભવ અહી જ એશિયન પ્રજાને માટે એક કપ વિરોધાભાસ
પામ્યા પછી આઝાદ થયા છે તેમનો સમાવેશ આ નવોદિત સર્જાય છે. (૧)
રાષ્ટ્રનાં કરવામાં આવ્યું છે. આ રામાં દક્ષિ એશિયાના વીસમી સદી દરમ્યાન યુરોપિયન શાસન હેઠળ જીવતી ભારત પાકિસ્તાન બંગલ દેશ તથા શ્રી લંકા અને દક્ષિણ પૂર્વ એશિયન પ્રજાઓમાં એક નવી જાગૃતિને સંચાર થયો. ઈ. સ. એશિયાના બર્મા લાઓસ કડીયા વિએટન ન મલેશિયા સિંગા ૧૯૮૫માં જાપાનની ટચૂકડી પ્રજાએ મહાકાય રૂસને યુદ્ધમાં પુર ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સને સમાવી શકાય નેપાળ પરાસ્ત કર્યું. અને સમગ્ર એશિયાની પ્રજાએ તેને ગુમાવેલ અને થાઈલેન્ડસીધા વિદેશી શાસન હેઠળ આવ્યા છે. આવા આત્મવિશ્વાસ પુનઃ પ્રાપ્ત કર્યો વિદેશી શાસકોને મારી હઠા. રાષ્ટ્રોના સુલત્મક વિશ્લેષણ દ્વારા સામાજિક અને રાજકિય વવાના નિધાર સાથે શરૂ થયેલા આંદોલનોએ ધર્મ યુધ્ધનું વિકાસ પાછળ રહેલા સિધ્ધાંતોને સમજી શકાય. સ્વરૂપ ધારણ કર્યું. વિદેશી શાસને ખત્મ કરવાનો સંક૯પ એટલે જ એશિયાને નૂતન રાષ્ટ્રવાદ સમાન રાષ્ટ્રીયતાની સભા
રાષ્ટ્રવાદની વિચારણું આપણે બે તબકકામાં કરી શકીએ. નતા સાથે દેશભક્તની ભાવનાના જોડાણમાંથી રાષ્ટ્રવાદ ઉત્પન
આઝાદીની લડત દરમ્યાન રાષ્ટ્રવાદનું સ્વરૂપ કેવું રહ્યું અને
આઝાદીની પ્રાપ્તિ પછી જ્યારે આ સમાજે તેમના નવઘડતરના થાય છે. રાષ્ટ્રવાઃ એક એવું મૌજ્ઞાનિક વલણ છે કે જેમાં વ્યક્તિ તેની મૂલ્ય વ્યવસ્થામાં રાષ્ટ્રીય અસ્મિતાને સર્વોચ્ચ
કાર્યક્રમને અમલી બનાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે સ્થાન આપો રાષ્ટ્રને ચરણે તેની સંપૂર્ણ વફાદારી અપિ ત કરે
રાષ્ટ્રવાદના સ્વરૂપમાં શા ફેરફાર થયા ? આપણે કેન્દ્રીય
પ્રશ્ન એ છે કે આ બંને તબક્કાઓ દરમ્યાન એક પ્રેરક છે. પિતાના રાષ્ટ્રની ધરતી પ્રત્યે, લેકે પ્રત્યે અને સંસ્કૃતિ
પરિબળ તરીકે પ્રાચીન ધાર્મિક પરંપરાએ શે ભાગ ભજવ્યો ? પ્રત્યે ઊડી મમતા એ કાષ્ટ્રવાદનું જવલંત લક્ષણ છે. આમ રાષ્ટ્રવાદ અને દેશાભિમાન એક જ સિક્કાની બે બાજુ છે.
ટૂંકમાં આપણે દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિઆના સમા
- જેના સંદર્ભમાં ધર્મ અને રાષ્ટ્રવાદ વચ્ચેના સહસંબંઘે તપાએશિયાની ધર્મપરત પ્રજા માટે આ રાષ્ટ્રવાદ એક સવા માગીએ છીએ. સમાજશાસ્ત્રીય દૃષ્ટિબિન્દુ પ્રમાણે સામાજિક નો રાજકીય મર્ધ બની ગયા (૨ પરંતુ અધિપ્રાકૃતિક તત્તના જીવનના વિવિધ પાસાંઓ પરસ્પરની સાથે સંકળાયેલા હોવાથી મંથનમાં ડૂબેલી પ્રાચીન ધાર્મિક પરંપરાઓ કરતા એ ઘણો સતત એકમેકને પ્રભાવિત કરતાં હોય છે. સમાજના કઈ એક જુદો હતો. સંસારની વાસ્તવિકતાઓની બુનિયાદ પર આ નવા ભાગને આપણે સમજવા માગતા હોઈએ તે સમગ્ર સમાજના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org