SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ધમત્ય દર્શાવે છે. સ્વયં વૈજ્ઞાનિકે પણ તે સ્થળે સંશયગ્રસ્ત (૨) ભગવતી સૂત્ર ૭ શતક, ૩ ઉદ્દેશક, ૨૬૧ સૂત્ર બનેલા છે. અસ્થિર સિધ્ધાંતેના આધારે કઈ સ્થિર સિધાંતનું તથા ૧૩ શતક ૪ ઉદેશક ભગવતી સૂત્ર ૧૧, ૧૦ દેશક ખંડન કરવું નિતાંત અશોભનીય છે. ૪૨૦ સૂત્ર ૪૮૭ સૂત્ર. આ દષ્ટિ એ જ કહ્યું છે. “સરત : પરીદ્યાવતર (૩) આચારાંગ સૂત્ર ૧અત ૮અં ૧ ઉદેશક શીલાકાચાયે મતે પરાને વદિઘઃ” – અર્થાત બુદ્ધિમાન કઈ વસ્તુની એની ટીકામાં પણ વિચાર કર્યો છે. આજ સૂત્રમાં ભૂકંપ પર પરીક્ષા કરીને તેમાંથી સત્યને ગ્રહણ કરે છે અને જે બીજાના પણ વિચાર કર્યો છે. વિશ્વાસે અસત્યને પણ સત્ય માની લે છે તે મૂઢ છે” તિયંગ લેક વિચાર ભારતમાં પણ એક ફેશન ચાલી રહી છે કે પ્રત્યેક તથાકથિત ભણેલી વ્યકિતઓ વિદેશોનું અંધાનું કરણ કરવામાં (૧) સ્થાનાંગ સૂત્ર ૩ સ્થાન, ૨ ઉદ્દેશક જ પિતાને વિદ્વાન ગણે છે. અને તેના માટે આપણા પૂર્વ (૨) અનુગ દ્વાર ૩ સૂત્ર મહષિઓ ના અપ્રતિમ જ્ઞાન ને કાલ્પનિક કહીને તેને ઉપહાસ (૩) સૂત્રકૃતાંગ સૂત્ર ૧ શ્રુત ૫ અધ્યયન ૧ ઉદ્દેશક કરે છે. જ બુદ્વિપ વિચાર અમે આ દિશામાં ભૂભ્રમણ શોધ સંસ્થાન મહેસાણા તથા જંબુદ્વીપ નિર્માણ યેજના, કપડવંજ ના માધ્યમથી (૧) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ ગુજરાતી હિંદી સંસ્કૃત તથા અંગ્રેજીમાં નાની-મોટી અનેક (૨) આવશ્યકસુત્ર ૧ અધ્યયન ૫ ૯૭ કામ ની રચના કરીને ભારતીય ભાવનાને સાચી દિશા બતાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ સ્થાને સ્થાને પ્રત્યક્ષ (૩) જીવાભિગમ સૂત્ર (૪) દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિ પ્રગ દ્વારા પણ વિષયને સ્પષ્ટ રૂપે સ્થાપિત કરીને પ્રાચીન મહર્ષિઓ ના વચનની પ્રામાણિકતા સિદ્ધ કરવાને મન (૫) સમવાયાંગ સુત્ર (૬) અનુગ દ્રારા કર્યો છે. (૭) સૂત્રકૃતાં સૂગ (૮) સ્થાનાંગ સૂત્ર રસ્થાન ૩ ઉદ્દેશક જે પ્રમાણે નૈદિક અને અન્ય ધાર્મિક સાહિત્યમાં ભરત ક્ષેત્ર વિચાર વિજ્ઞાનની વિશદ ચર્ચા દ્વારા અતિ પ્રાચીન સમયમાં પણ જે પ્રામાણિક વાતે ઉપસ્થા પિત છે તેજ પ્રમાણે આપણું જૈન (3) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ૩ વક્ષસ્કાર ૭૧ સૂત્ર સાહિત્ય પણ વિજ્ઞાનના ક્ષેત્રે ડું પણ પાછળ નથી ગંભીર વિવેચન વડે શાસ્ત્રીય દષ્ટિ કરતાં સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સમુદ્ર, (૨) સ્થાનાંગ સૂત્ર ૯ મુ સ્થાન પર્વત, નદ આદિનું વર્ણન જે ગ્રંથમાં ઉપલબ્ધ થાય છે (૩) પ્રશ્ન વ્યાકરણ ૪થું આવસદ્વાર તેમનું સંક્ષિપ્ત નામાંકન પાઠકોની સુવિધા માટે આ સ્થળે ખગોળ સંબંધી ગતિ વિચાર ઉધૃત કરવું ઉચિત સમજીએ છીએ. આ ગ્રંથે આ પ્રમાણે છે. એ લોક પરિચય માટે ૧) સૂર્ય પ્રજ્ઞપ્તિ. ૨ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૩ ભગવતી સૂત્ર ૪ જ્યોતિષ્કરંડક ૫ કાલલેક પ્રકાશ ૬ મંડળ પ્રકરણ ૭ બૃહત (૧) આચારાંગ સૂત્ર ૧ શ્રુતસ્કાધ ૨ અધ્યયન ૧ ઉદ્દેશક સાંગ્રહણી. ૩ જાતની ૮ તત્વાર્થ સૂત્ર. (૨) આવશ્યક સૂત્ર, દ્વિતીય અધ્યયન (H) વિશેષાવશ્યક ભગળ પર વિચા૨ પ્રકરણ ગ્રંથ) ભા . ૧ લઘુક્ષેત્ર સમાસ, ૨ બૃહત ક્ષેત્ર માસ. (૩) સ્થાનાંગ સૂત્ર ૧ સ્થાન, ૨ સ્થાનક ઉદ્દે શક ૧૫૩ સૂત્ર ૩ જંબુદ્વીપ સમાસ, ૪ ક્ષેત્ર લેક પ્રકાશ. (૪) સૂત્ર કૃતાંગ ૫ તત્વાર્થ સૂત્ર અને તે ઉપર લેક વાતિક ટીકા. (૫) સમવાયાંગ સૂત્ર પ્રથમ સમવાય આમાં પૃથ્વીની ગતિમત્તાનું પણ ખંડન કરવામાં આવ્યું છે. (૬) ભગવતી સત્ર ૧૩ શતક ૪ ઉદ્દેશક તથા ૧૧ શતક ૧૦ ઉદ્દેશક ઉપર્યુકત આરામ અને પ્રકરણ ગ્રંથિથી અતિરિક્ત અનેક આચાર્યોએ તથા સ્વતંત્ર આ લેચકેએ આ વિષય લેકોના આકાર જ્ઞાન માટે ઉપર સ્વતંત્ર રૂપે વિચાર કર્યો છે જેને વિસ્તાર ભયથી અમે (૧) સ્થાનાં સૂત્ર ૩ સ્થાન, ૩ ઉદ્દેશક નથી આપી શકયા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy