SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ સતિ સંદર્ભ ગ્રંથ ૫૫ ડુંગરપુર કાલિન આ ગુફાઓ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી વિશાળ અને ભવ્ય છે. ભીતરની દિવાલ પરના ચિત્રો તે કળાના ડુંગરપુરનું પ્રાચીન નામ ગિરીપુર પણ છે. ગેબ સાગર અજોડ નમૂના છે. અજંતા-એરારા અને એલિફન્ટાની ગુફાઓ તળાવ બાદલ મડલ શ્રી નાથજી નું ભવ્ય મંદિર, જુનુ મહેલ, અિતિહાસિક તથા સાંસ્કૃતિક મહત્વના પ્રતિક છે. ઉદય વિલાસ પેલેસ; નૌલખા, હુંરપરજી વગેરે દર્શનીય છે. ડુંગરપુરથી ૧૮ માઇલ ઉત્તરે આવેલ દેવ સોમનાથનું મંદિર ૬૦ આબુ વાસ્તુકળાને અદ્ભુત નમૂનો છે. ડુંગરપુરથી ૪૦ માઈલ આબુ પર્વત હાલ રાજસ્થાનમાં આવે છે. અબુદાચલના પૂવ માં આવેલ ભીલેડામાં રધુનાથજીનું મંદિર તથા ભગવાન નામથી આ ગિરિમાળામાં અનેક પવિત્ર તીર્થસ્થાને આવેલા રામચંદ્રની ભૂત બે જેડ છે ડુંગર પરથી ૪૦ માઈલ ઉત્તર છે. આબુરોડ નકકીલેક, ટોડરેક, દેલવાડાના મંદિરે, અચલગઢ, પૂર્વમાં આવેલ સોમ તથા માહી નદીને સંગમ તથા તેના ટાપુ પર બેણેશ્વરના મંદિરે જોવા જેવા છે. સાગવાડાના અંબાજીનું મંદિર, ગુરૂશિખર, સનસેટ પોઈન્ટ વગેરે તીર્થ સ્થાન તથા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર દર્શનીય સ્થાન છે. મંદિરે તથા ગલિયા કેટમાં પ્રાચીન સેમિનાથ નું ભગ્નાશેષ મંદિર દર્શનીય છે. વિંજવા માતા પ્રસિધ્ધ તીર્થસ્થા ન છે. દશનીય સ્થાનના ક્રમ નંબર ૫૬ શામળાજી ૧ કેદારનાથ ૩૧ અંબાજી-આરાસુર ૨ બદરીનાથ ૩૨ ગિરનાર શામળાજી અથવા દેવગદાધરની નગરી હાલ ગુજરાતના ૩ અમરનાથ ૩૩ પ્રભાસ-સોમનાથ સાબરકાંઠા માં આવેલ છે. અત્રેથી ભગવાન બુદ્ધને સ્તૂપ ૪ હરિદ્વાર ૩૪ દ્વારિકા તથા તેમાંથી કાઢેલ મળ્યા છે. શામજીનું અને ભવ્ય મંદિર ૩૫ અમદાવાદ છે મેશ્વો નદીને નાથીને અત્યારે વિશાળ બંધ બાંધ્યો છે ૬ ઈદ્રપ્રસ્થા ૩૬ ભૃગુકચ્છ–નર્મદા અને પ્રાચીન મંદિરો તણા સર્વોદય આશ્રમ દર્શનીય છે. ૭ દિલહી. ૩૭ મુમ્બઈ ૮ આગ્રા ૩૮ અંબરનાથ ૫૭ અમદાવાદ ૯ અયોધ્યા ૩૯ નાસીક અમદાવાદમાં કાંકરિયા તળાવ ભદ્રકાળીનું મંદિર, ૧૦ મથુરા ૪૦ પંઢરપુર સાબરમતી આશ્રમ, પ્રાણી--સંગ્રહાલય અને બાલવાટિકા, ૧૧ વૃદાવન ૪૧ ચિત્રકૂટ સરદાર પાર્ક, તથા ઝુલતા મીનારા; અટીરા તથા યુનિવર્સિટી ૧૨ કાશી ૪૨ કેલ્હાપુર જેવા જેવા સ્થળે છે. ૧૩ ગયા ૪૩ અજંતા-એલે ૧૪ સારનાથ ૪૪ નૈમિષારણ્ય ૫૮ મુંબઈ ૧૫ કોણાર્ક ૪૫ અમરકંટક - ૧૬ કપિલવસ્તુ ૪૬ ભીમશંકર મુંબઈ શહેર તે આધુનિક ભારતનું એક મહત્વપૂર્ણ ૧૭ ભુવનેશ્વર ૪૭ ઇંગેરી સ્થાન છે. આ મેહમયી નગરીમાં “રજ રાતકે દિવાલી હતી ૧૮ જગન્નાથપુરી ૪૮ શ્રી શૈલમ હૈ ઔર હર દિન હોલી ભીજલતી હૈ” મુખદેવી, મહાલક્ષ્મી, ૧૯ નાદિયા-નવદ્વિપ ૪૯ શ્રીરંગમ માધવબા, નરનારાયણ, પાલવા બંદર, રાજાબાગ, ચોપાટી, ૨૦ પ્રયાગ-ઈલાહાબાદ ૫૦ તિરૂપતિ મલબાર હિલ આરે દૂધ કેલેની. જોગેશ્વરની ગુફાઓ, કેનેરી ૨૧ ગ્વાદિ યર ૫૧ ખજુરાહો કેજ, નેશનલ પાર્ક, મડટાપૂ, જુહુને સાગરતટ, એલિફેરા ૨૨ ઉજજૈન–અવંતિકા પર મદુરાઈ ની ગુફાઓ વગેરે દર્શનીય છે. બોરીબંદર તથા ચર્ચગેટના ૨૩ ચંદીગઢ ૫૩ કાંચી રેલવે સ્ટેશનો, ફલોરા ફાઉન્ટન, ક્રાફર્ડ માકેટ; બેબી તળાવ ૨૪ જયપુર ૫૪ કામાખ્યા મેદાન, કાલા, દેવી મંદિર વગેરે પણ જોવા જેવા સ્થળે છે. ૨૫ પુષ્કર પપ કુંભકર્ણ નરીમાન પોઈંટ તથા મરીન ડ્રાઈવની શભા રાત્રીના કવીન્સ ૨૬ ચિતડ ૫૬ વૈદ્યનાથ નેકલેસના જગમઘાટમાં જેવાને ૯હાવો છે. ૨૭ ઉદયપુર પણ વિજયનગર ૨૮ ડુંગરપુર ૫૮ શુચિન્દ્રમ ૫૯ અજતા ૨૯ શામળાજી ૫૯ ચિંદમ્બરમ્ • અજંતા-એલેરાની ગુફાઓ પ્રાચીન ભારતીય સભ્યતા, ૩૦ આબુ ૬૦ તાર સંસ્કૃતિના પ્રતિક છે. ઔરંગાબાદથી ત્યાં જવાય છે. બૌદ્ધ ૬૧ રામેશ્વરમ-વિવેકાનંદરોડ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy