SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ પ્રથ ૫૩ ભુવનેશ્વરમાં લિં’ગરાજના દર્શન કરનાર સર્વ પ્રથમ બિન્દુસરમાંણીય પ્રદેશ છે. ગ્રીષ્મકાળમાં જ મંત્રની યાત્રા સરળ રહે છે. કૃષ્ણાનદી પાતે જ અત્રે પાતાલગ’ગા કહેવાય છે. ચદ્રાવતી નામની રાજકુમારીએ શિવમંદિર બનાવરાવ્યું હતુ, શિંગ સ્વયંભુ હતું. તેના ઉપર જ મલિકાના પુષ્પાવર્ડ કુબરી પૂજા કરતી હતી તેથી નિદરનું નામ મલ્લિકાર્જુન પડ્યુ નાગાર્જુન અત્રે શ્રીશૈલ પરની ગુફામાં તપ કરવા રહેલા તેમ પણ કહે વાય છે. દક્ષિણ ભારતનું આ મુખ્ય શૈવ સ્થાન છે. સ્નાન કરી લેછે. અત્રે શ્રાધ્ધ અને તપણું પણ કરવામાં આવે. છે. ત્રણ ભુવનના નાથ વીશ્વરના લિંગરાજ તીયના મહિમા મહાનત્તમ છે. ભગવાનથી ભુવનેશ્વરનો પ્રસાદ ડાળ દ્વારા સ્પર્શ થતાં પણ જિંત્ર રહે છે. ગિરી, ખાગિરી અને નિલગિરી પર્વતો પરની શુષ્કા પન્નુ અતિ દર્શનીય અને હજારો વર્ષ જૂની સંસ્કૃતિની પ્રતિક છે. ૩૭ અમરનાથ નિમ્ન શ્લોક નિર્દેશ કરે છે. “ શ્રી પર્વતે મહાદેવે દેવ્યા સહુ મહાધુતિ ઃ ન્યવત્ પરમ પ્રીતે। બ્રહ્મા ચ ત્રિદñ સહુ તંત્ર દેવ દે . સ્નાા શુચિ પ્રયતમાનસ : અન્ય મેઘમયાનાનિ કુલ શૈવ સમુરત ॥ : અમરનાથની યાત્રા જીવનના એક લ્હાવા લેખવામાં આવે છે. કવિ કહ્યુણે તેના રાજતર’ગિણી નામના ગ્રંથમાં લખ્યું. “ દુગ્ધા વિશ્વ ધવતા તેને સ દૂર ગિરી કૃતમ્ । અધર યાત્રામાં જનરાપિત દશ્ય ના ઇ. સ. ૧૯૨૯ થી ૧૩૫૦માં થયેલ કાશ્મીરના રાજા જયસિંહુના સમકાલિન કવિ કણે કાશ્મીરના રાજાએની તવારીખ આપેલી છે. કાશ્મીરની પાટી અતિ સરોવર તરીકે હતુ. દક્ષિણ ભારતમાં કુલ્હા નદીના કાંડે આવેલ શ્રીયંત્ર દક્ષિણાત્ય પ્રદેશનુ કૈલાશ કહેવાય છે. પાતાલગંગા નામક નદી અત્રે વહે છે. જે શ્રીશૈલ પર્વત પર ભગવાન શિવનું મંદિર છે. જે ‘ મલ્લિકાર્જુન 'ના નામથી પ્રસિધ્ધ છે. આ પણ ૧૨ જયોતિલિ ગેામાંનુ એક છે. આ સૌંપૂર્ણ રમ ૩૯ હરદ્વાર કશ્યપ ઋષિએ પાછળથી તેને ક્ષેત્રમાં ફેરવી નાખ્યુ જ્યાં વિષ્ણુ અને શિવના મંદિશ બનાવા શ્રીનગરથી ૮૬ માઈલ દૂર અને જાકે ૧૩૦૦ ફીટની ઊંચાઇએ અમરનાથની ગુફા આવેલ છે. તેમાં ભગવાન શિવનુ હિમલિંગ પૂજાય છે ૧૨ જ્યોતિલિ`ગેામાંનુ આ પણ એક હાવાથી માન્યતા છે. આ ગુફા કુદરતી છે કાશી બદરીનાથ અને કેદારનાથની યાત્રાની જેમ અમરનાથની યાત્રાનું પરમ મહત્વ રહેલું છે. શ્રાવણમાસ અમરનાથની યાત્રા માટે શ્રેષ્ઠ સમય ભારતીય તીથાનોમાં હરિદ્વારનો મહિમા વિશેષ છે. હિરને તે દ્વાર છે મેક્ષનુ તે બારણું છે. ગંગાના તે પ્રવાહ થાન છે. કપિલ મુનિએ શ્રાપ આપ્યા તેથી રાજા ભગીરથના છે. અમરનાથની યાત્રામાં માડ ક્ષેત્રમાં સૂર્યમંદિરના અવ-પૂર્વને અત્રે ખાક થઈ ગયા હતા. ચ્યા સના મોક્ષ માટે શેષ અનનનથી ૫ માઈલ દુર આવેલા છે. કાશ્મીરના રાત લલિતા દિવ્ય દ્વારા આ મંદિરના નિર્માણ થયો હતો. જેને સમય આડમી સટ્ટીના મધ્યકાળ છે. શ્રીનગરથી ૫૯ માઇલના ત્તર પર પહેલગામ આવેલ છે, તે લકીર અને શેષનાગ નિયોનો સંગમ છે, પહેલગામથી અમરનાથની યાત્રા અતિ કિઠન છે. અમરનાથની ગુફા ૧૫૦ ફીટ ઉંચી અને ૯૦ ફીટ પહેાળી છે. શુક્ામાં બરફનુ પાણી ટપકે છે. અને પછી પાછુ જામીને ખરફ થઇ જાય છે. આ અતિ ભવ્ય છે. આ ગુફા દક્ષિણાભિસુખ છે અને સૂર્ય કીરણુ કદાપિ ગુફામાં પ્રવેશ કરી શકતા નથી. અમરદેવાના નાથ શિવનું સ્થાન અમરનાથ છે. ૩૮ શ્રી રોલમ રાજા ભગીરથ ગંગાને સ્વગ પરથી પૃથ્વી પર ખેચી લાવ્યા. પરંતુ પ્રવાહના જળાધાતને કમ કરવાની દિથી ભગવાન શ્રી શકરે તેને પોતાની જટામાં ઝીલી લીધી પછી તેને પ્રવાહ પૃથ્વી પર જાજે જેમ છે તેમ વહેતો થયો. આને ગંગાદ્વાર પણ કહેવામાં આવે છે ભીષ્મના પિતા સાંતનુ એ ગંગા સાથે લગ્ન કરેલા એમ કહેવાય છે. દ્રોણના પિતા ભરદ્વાજે ગગાદ્વારે સુંદરીને જોઈ તેનાથી દ્રોણાચાય ઉત્પન થયા. અજુ ન ગગાદ્વારે આવેલે ત્યારે ઉલૂપી તેના પ્રેમમાં પડી અને પ્રણય દ્વારા રાવત પુત્ર ઉત્પન્ન થયા નદિયા અને યાની એકજ જાત છે. ચચા વિલા સતત પ્રવાહિની છે હરદ્વારમાં પિત્ર રહેલા. આજે પણ કપિલા શ્રમ માજુદ છે હરદ્વારમાં ગંગાના પર પાળા છે અને ઘા પર મારી છે બદરીનાથ તથા પર જવા માટેનો માર્ગ હરહારથીજ કુટાય છે. તે માટે તા હરદ્વાર નામ ન હાય ને ? વૈશાખ માસમાં યાત્રિએ હરિદ્વારમાં ભેગા થાય છે અને બદરી કેદાર તરફ જાય છે. દરબાર વર્ષે રિદ્વારમાં કુંભમેળા ભરાય છે. નિમ્ન શ્લોક આ સ્થળનું મહાત્મ્ય આલેખે છે. Jain Education International વનપર્વતમાં લખ્યું છે - ખેતરસ્યા; સલિલ” મૂર્તિની જીવાત કઃ પધારયત્ ગગાનાર મહાભાગ ચેન વાક સ્થિતિ ભગત એવાં ભગવની દૈવી ભન્ત: સુ ધ્યેય હિં । પ્ર.તેનામના તાત! પ્રતિભ્યામ્યવાદળ | પુરી “ યેખ્યા મથુરા, માવા, કાંચી કાચી અવન્તિક, દ્રારાવતી શ્વેવ સપ્રેતા મેક્ષદાયિકાઃ , ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy