SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ૧૨ પુરી. ઉત્કલ અથવા એરિસ્સામાં જાજપુર પાતી ક્ષેત્ર, કોણાર્ક સૂર્ય ક્ષેત્ર, ભુવનેશ્વર હરક્ષેત્ર અને પુરી પુરૂષોત્તમ ક્ષેત્ર તરીકે ચાર તીર્થ ક્ષેત્ર પ્રસિધ્ધ છે. જગન્નાથ ભગવાન અત્રે શ્રી કૃષ્ણરૂપમાં બિરાજે છે. અત્રેના શ્રી દિમાં કાષ્ટ મૂર્તિઓ છે. (૧) શ્રી કૃષ્ણની (૨) બલરામની અને (૩) સુભદ્રાની ત્રણે ભાડું છે સમુદૃ કાંઠે નીલ પર્વત પર આ મંદિર રમણીય છે. તીનલેાકના નાથ પરમાત્મા પાતે અને બિરાજે છે. ૧૨૦ દેશનો રાખ્ત બળ્યું લાગે છે, જગન્નાથ મહિના ટાયર ૧૯૨ ફીટ ઉંચા છે. જ્યાં વિષ્ણુની ધન્ત કે છે. આવો નાતજાતના ઘેડમાય રાંખવામાં આવતા નથી અને પ્રભુના પ્રસાદ છૂત અદ્ભૂતથી પર મનાય છે. બધાજ પ્રકારના લેાકેા સાથે પ્રકારના લોકો સાથે પ્રસાદ લે છે તે મહુત્યની વાત છે. જગજી શકશથાયે ચાર મહેની સ્થાપના કરેલી તેમાં (૧) શ્ર’ગેરી મડ મૈસેરમાં (૨) દ્વારિકા મઠ સૌરાષ્ટ્રમાં (૩) બદરીમંડ હિમાલયમાં અને (૪) પૂર્ણ મ આરસ્સામાં છે. પુરી મડ ગેાવન પીડ તરીકે ઓળખાય છે. અને કબીરમા પણ છે. કબીર અગાળ અને ઓરિસ્સામાં ધર્મ પ્રચાર કરેલા. કબીર પછી ચૈતન્ય અત્રે પધાર્યાં. પુરીની યાત્રા સિંહ છે. અષાઢ માસની અજવાળી ખીજે રથયાત્રા શરૂ થાય છે. ભગવાનને રથ ૪૫ ફુટ ઊંચા ૩પ ફીઝ સમ ચોરસ, છ કીટના ઘેરવાળા ૧૬ પૈડાવાળા છે. મલરામ અને સુભદ્રાના રથ પ્રમાણુમાં નાના છે. લાકો, ભક્તો રથ પાને ખેંચે છે. અને મગધાર સાથે યાત્રા ચાલે છે. ૧૩ મા પ્રસિધ્ધ દક્ષિણ ભારતનું મદુરાઇ તે મીનાક્ષી દેવીનું યાત્રાધામ છે. ભગવતી મીનાક્ષી અને ભગવાન શંકરનું ત્યાં તીથ છે. સુવરના નામથી શર ભગવાન આળખાય છે. પુરવાળા બે જોડીયા મા ભવ્ય લાગે છે સૌથી મોટો ગોપુર ૧૫૨ ફીટ ઊંચા છે. દેવી કદમ્બન ર્વાસિની પણ કહેવાય છે. અશ્વમેઘ યજ્ઞોતા કરનારા પડયા શાસકોની મદુરાઈ રાજધાની હતુ. ઇન્દ્ર દ્વારા શિવની અત્રેના કંદખવનમાં પૂજા કર્યાની વાત પ્રસિધ્ધ છે. ચૈત્ર શુકલ પૂર્ણિ માના રાજ અત્રે મદુરાઈમાં ભારે ઉત્સવ મનાવાય છે. દેવી મીનાક્ષી અને સુન્દરેશ્વર શકરના લગ્ન અત્રે થયેલા ભગવાન શંકર ડાબા પગ પર નાચતા દેખાય છે. પરન્તુ અત્રે તે જમણા પગ પર નાચતા દેખાય છે. મદિરના ભવ્ય મંડપ વાસ્તુકળાના ઉત્તમ નમુના છે. દેવીનુ નામ મીનાક્ષી છે કારણ છે કે તેની આંખો માછલી જેવી છે. કાળા પત્થરની દેવીની પ્રતિમા સુંદર અને આકર્ષીક છે. ૧૪દ્વારા પુરાક્તિ છે કે મનુના પુત્ર ચયાતિ ને અન નામના પુત્ર હતા. તેને પણ પુત્ર હતા જેનુ નામ હતું રેવત. અનત Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ પર આ રૈવત કુશસ્થલીને રાજધાની રાખીને રાજ કરતા હતા. આ નગર જ દ્વારકા અથવા દ્વારામતી ઢહેવાય છે. રેવતને પુત્ર શૈવતના પુત્ર રૌવત થયા રશૈવતને રવતી નામની પુત્રી હતી. દ્વારકામાં તેનો વિવાહ બલરામ સાથે થયેલું. કૃષ્ણે મથુરામાં કંસનો વધ કર્યા મગધના જરાસંઘનો મધુરા પર ભયંબંધતા શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા તરફ આવ્યા અને દ્વારકામાં કીલ્લા બનાવ્ય વતર્ક પર્યંત પણ ત્યાંથી દૂર ન હતો. આમ શ્રીકૃષ્ણ દ્વારા દ્વારિકા વસાવવામાં આવી હતી. ઋષિયાના શ્રાપથી યાદવા પ્રભાસ ક્ષેત્રમાં પસમાં લડીને મરી કીયા. શ્રીકૃષ્ણે પણ પાતાનો દેહ પ્રભાસ ક્ષેત્રમાં પીપળના વૃક્ષ નીચે ત્યાગ કર્યો. શ્રીકૃષ્ણના ત્યાગ પછી દ્વારકા સમુદ્રમાં સમાઇ ગઇ એમ કિંવદન્તી છે. આમ શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપવામાં આવેલ દ્વારકાતા સમુદ્ર દ્વારા દટાઇ ગઇ પરંતુ આજ નવી દ્વારકાતી ક્ષેત્ર તરીકે વિદ્યમાન છે. દ્વારકા સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારાનું બંદર પણ છે. શ્રૃંગેરી, પુરી, બદ્રી અને દ્વારકાએ ચાર ભાદ્ય શંકરાચાય દ્વારા સ્થાપેલા ચાર મળે છે. અને દ્વારકા સતનદાયક પુરીમાંની એક છે. દ્વારકાના પીઠ શાળા પીડ' કઠવાય છે. ભગવાન દ્વારકાધીશે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી તે કથા પ્રસિદ્ધ અને પ્રચલિત છે. ભગવાન રધુડરાયનું મંદિર પણ અત્રે તીર્થં સ્થાન છે દ્વારકાથી ૨૦ માઇલ પર મેટ દ્વારકા આવેલ છે. ૧૫ ઉન સ્કંદપુરાણ કહે છે કે ભગવાન શંકરે ત્રિપુરાસૂર પર વિજય મેળવી, તેથી ઉજયની નામ પડ્યુ. માળવાની ને રાજધાની હતી. પ્રદેશને અતિ નામે પણ અપાયુ છે. ઉજ્જૈન ને પણ અવન્તિ કુશસ્ત્રી, પદ્માવતી કુમુહતી. અમરાવતી. વિશાલા વગેરે નામોથી વધુન્ગ્યુ છે. શ્રીપા નહીના જમણે કાંઠે આ નગર વસેલુ છે. યુદ્ધકાળમાં પણ અવન્તિ ક્ષેત્રની જાહેાજલાલી હતી. સમ્રાટ અશેકે ઉજજૈનની એક વિષ્ણુક દેવી સાથે શાદી કરેલી કહેવાય છે. મહેન્દ્ર અને સઘ મિત્ર તેમના સત્તાન થયા. ગુપ્ત સમ્રાના રાજપુરુષો અત્રે નિમાયા હતા. રાજા ર્ષિકમાદિત્યની રાજધાની તરીકે ઉજ્જૈન પ્રસિદ્ધ છે. વિક્રમ સંવતની સ્થાપના તેણે જ કરેલી જે ૨૩ રક્ષરી ઈ. ૧૧ ૫૭ થી પ્રચલિત છે. ચૈતાલ પુચ્ચીસી અને ખત્રી પુતલીની વાર્તાએ આ વિક્રમરાજા સાથે સંકળાયેલ છે. વિક્રમના દરબારમાં ઉજ્જયિનીમાં નલ ના હતા. ૧ ધન્વન્તરી ૨. મર્સિડ ૫ વૈતાલભટ્ટ ૭ કાલિદાસ ૨ક્ષપણુક ૪ શંકુ For Private & Personal Use Only ૬ ઘટખપર ૮ વાગડીર અને હું જરૂચિ, હ્યુએનસાંગના આગમાન વખતે ઉજ્જયિનીમાં બાજુ રાજા હતો. પાછળથી પરમારાનું રાજ્ય સ્થપાયું. મુખ્ય અને તેના ભત્રીજા ભોજદેવે ધારાનગરીને રાજધાની રાખીને માળવા પ્રદેશ પર ઠીક ઠીક રાજ્ય કરેલું. અવતિન્કા અથવા ઉજ્જયિની www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy