SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૫૪પ ખાતું દાખલ કરી એ બરાબર કામ કરે તે માટે જાતે દેખ- વાલી સમિતિ વિખેરી નાખીને પિતે મુખ્યમંત્રી બન્યા ઈસ્વીરેખ રાખી. સન ૧૯૫૧માં બીજી કાન્તિ થઈ એમાં પણ સેક્ઝામનું બલ વધ્યું. જ્યારે રાજા આદરણીય છતાં સત્તા વિહેણું બંધારણીય પિતાના સુધારક વિચાર પાછળ પાશ્ચાત્ય સંસ્કૃતિનું રાજવી બની રહ્યા. પીઠબળ હતું એ વિનમ્ર ભાવે સ્વીકારી લઈ પોતાના પુત્રોને ઈગ્લેંન્ડ તાલીમ લેવા મોકલ્યા. પુરાનત કાલથી થાઈલેન્ડ પશ્ચિમની અસર નીચે આવતું જ રહ્યું છે. ઓગણીસમી સદીના અન્તમાં ચુલા લેંગકેને મહારાજા રામ પાંચમાની લાંબી કારકીદી દરમિયાન 1 એ વલણને વધારે ઝોક આપે. પશ્ચિમને આભાર માન ચલાલાંગ કેને કરેલા સુધારાની યાદી અનન્ત છે. એ વાંચતાય જ રહ્યો. કંટાળો આવે એટલી લાંબી છે. આરોગ્યને ગટર જના એમની કલ્પનામાં બેસતી નહોતી. વિદ્યુતશકિતનો પ્રસાર પણ પરન્તુ સિયામની પ્રજા તે ચુલા લાંગ કાર્નની કૃતજ્ઞી એમના દિલને જડતો ન તો પરંતુ આ બધી વસ્તુઓ તાકી રહેશે જ એ વિરલ મુત્સદી પુરૂષે પોતાના દેશને ગુલામીને દનીને આવશ્યક હતી. એટલે ચલાલેગ કેને બધી જ અપ- અજ્ઞાનથી મુકિત અપાવી અને અગ્નિ એશિયામાં એને રાજ નાવી સિયામમાં કોઈ વાતની કમીના ન રહી કિય સામાજીક ને વૈજ્ઞાનિક પ્રગતિ સાધી આપી. ઇસ્વીસન ૧૯૧૦માં ચુલાલગ કેર્નનું અવસાન થયું. એકલા સિયામમાં જ નહિ પણ અન્યત્ર પણ ઊંડી શેકછાયા પ્રસરી ગઈ. ચુલાલેંગકેને બેતાલીસ વર્ષના લાંબા ગાળા સુધી રાજ્ય કર્યું છતાં મૃત્યુ પામ્યા ત્યારે એમની વય કેવળ સત્તાવન વર્ષની જ હતી પ્રજાના કલ્યાણું માટેની અવિરત ઝંખનાને પરિશ્રમે જ એમનો અન્તકાળ વહેલે આયે. એમના પછી એમને પુત્ર વજીરવુધ ગાદીએ આવ્યો. સિયામી પ્રણાલિકા મુજબ એ રાજા રામ છઠા કહેવાયા એમણે પંદર વર્ષ રાજ્ય કર્યું એમના અવસાન પછી એમના ભાઈ પ્રાધિપેક સરનશીન થયા ઇસ્વીસન ૧૯૩૨ના જુન મહિનામાં શુભેચ્છા પાઠવે બીન લેહીયાળ ક્રાનિત થઈ દેશની ઉદાર પણ સરમુખત્યાર રાજાશાહીને અન્ન આવ્યો ઈંગ્લેન્ડના જેવું બંધારણિય રાજ્ય તંત્ર ગોઠવાયું. Office : 25 ચલા લેગ કોન બિટનને સિયામ વચ્ચે બાંધેલે લાંબે Phone ૬ Resi : 45 મૈત્રી સબંધ બીજા વિશ્વ યુદ્ધ વખતે તૂટે. ઈસ્વીસન ૧૯૪૦માં બન્ને દેશો વચ્ચે બિન આકમક કરાર થયા પછી તે પછીના વર્ષે જ્યારે જાપાને મલાયા પર આક્રમણ કર્યું ત્યારે સિયામ જાપાની લશ્કરથી ચારે બાજુએ ઘેરાઈ ગયું. ને તે પરાણે બિટન સામે યુદ્ધ જાહેર કરવાની ફરજ પડી ઇસ્વીસન ભેંસ તથા ગાયનું ખાત્રીલાયક શુદ્ધ ઘી અમારે ત્યાંથી મળશે. ૧૯૪રમાં બિટનને અમેરિકા સામે સિયામે યુદ્ધ જાહેર કર્યું. ને જાપાનને બહ્મદેશને ભારત પર આક્રમણ કરવા માગે ખુલે કરી આપે. યુદ્ધ દરમિયાન મિત્ર રાજ્યોએ સિયામના પાટનગર કેક પર બોમ્બ મારે કર્યો પરંતુ સંધિ થતાં જ બિટનને | શાહ પીતાંબરદાસ ઝવેરચંદ ઘીવાળા ભારતને સિયામને રાષ્ટ્રસંઘમાં પ્રવેશ આપવાની વાતને અનુ (મરચન્ટ એન્ડ કમીશન એજન્ટ) મેદન આપ્યું. ચોટીલા (ગુ.રાત) અત્યારના રાજવીનો જન્મ ઈસ્વીસન ૧૯૨૮માં થયે હતો. જ્યારે ગાદી પતિ થયા ત્યારે એ સગીર હતા પરંતુ ટુક સમયમાં જ સિયામના લેખંડી પુરૂષ પિબુલ સેન્નામે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy