SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ પણ સાથે એલેકઝાન્ડ્રિયાના લ જવા ફરમાવ્યુ સલાદીનને રાજ્યપાલ બનાવવામાં આવ્યે ત્યાં અને પંચાત્તેર દિવસ ઘેરામાં રહેવુ પડ્યુ. ઇસ્ત્રી ઇસ્વી સન ૧૧૬છની આગષ્ટની કથી તારીખે કોલ કરાર થયા. ઈજીપ્ત ઈજીપ્લિઅનેાને સોંપી દેવું એવુ` નકકી થયું. ત્યારે સલાદીન આમલ્ટીકની છાવણીમા મહેમાન થયે ત્યાં એણે મશહુર ધર્મયુદ્ધ ખેલનાર શૈાનનાં હમ્ફ્રી સાથે મૈત્રી થઈ. ખ્રિસ્તી સરદારો જે પ્રતિજ્ઞા લેતા એમાં સલાદીને ‘નાઈટ ની પણ વિધિ કરી સલાદીનમાં ‘ નાઈટ ” જેવા સદગુણેશ હતા તેથી પણ આવી વાતો વહેતી થઈ ાય કારણ કે ઇસ્લામનાં ભાગ્યે જ એવા ગુણ્ણા નજરે પડતાં. ઇજીપ્ત પર ખીજીવાર આક્રમણ થયુ શિ હવે બઝીર બન્યા હતા. પરન્તુ અતિશય મદિરાપાનના પરિણામે ઈસ્વીસન ૧૧૬૯ના માર્ચમાં તેનુ અવસાન થયુ ખલીફે ભત્રીજા સલાદ્દીનને વઝીર તરીકે પસંદ કર્યાં. એ ખીલકુલ મહત્વાકાંક્ષી નહેાતા. વળી મળાતાવડા યુવાન હતા અત્રે આ પસંદગી કરવામાં આવી પરન્તુ ટુક સમયમાંજ ખલીફને પેાતાની પસંદગીથી વિસામણ પેદા થયું. સલાદ્દીન ધાર્મિક સિદ્ધાંત ખૂબ જ કડક હતા. તેથી તો એ તપસ્વી બન ગાળતાં. હવે એ જ સિદ્ધાંતોએ સલાદીનને મુસ્લીમ સામ્રાજ્ય સ્થાપવાની પ્રેરણા આપી. પયિંત્ર નિધામ રુસલેમમાંથી ખ્રિસ્તીઓને હાંકી કાઢે એવુ મજબુત રાષ્ટ્ર સર્જવાની તમન્ના નગી ખુદાએ મને ઇપ્તનો પ્રદેશ આપ્યો. સલાદીને કહ્યુ છે ત્યારે મારે પેલેસ્ટાઇન પણુ લેવુ જોઇએ. એવી ખુદાની ઇચ્છા છે. ત્રીસ વર્ષીને યુવાન આમ સરદાર થઇ બેઠો એટલે યુદ્ધ અમીશમાં કર્યાં ગી. પરંતુ અલાદને તેમના પડકાર ઝીલી લીધા. ખુબ જ કુશળતા દાખવી શાણપણને કુનેહથી ઘણાં ખરાને પાતાને પન્ને છતી લીધા એમણે કાવતરા પકડી પાડ્યા. લશ્કરી બળવા કડક હાથે દાબી દીધા. ખ્રિસ્તીઓનાં ધ યુદ્ધના આક્રમણા પણ ખાંળ્યા ખલીફ્નુ વીસ વર્ષની કાચી વયે અવસાન થયું રાજમહેલનાં મુખ્ય રક્ષક ક્રિશ સાથે સલાદીને એવી વ્યવસ્થા કરીકે ઈજામાં રાજ્ય કરે એવો એક પણ ફાનીથી મળે નહી ઇજીપ્તની બધી જ સત્તા સલાદ્દીનનાં હાથમાં આવી ગઇ માત્ર સુલતાનની પદવી ગ્રહણ કરવાનું જ બાકી રહયુ, સમયે અવસાન પામ્યા. ગાઢી વારસ રાજા બાલ્ડવીન ચેાથે રાજા આયનીક પણ નર દ વીન પછી થોડા જ હુડ’બન્યા હતા. ઈસ્વીસન ૧૧૭૬ માં સલાદ્દીન એક વર્ષ માટે માત્ર તેર વર્ષના કિશાર જ હતા. વળી એ રક્તપિત્તના ભાગ કરી પાછા ફર્યાં હતા. વિદ્યાલયેાનાં મકાનો બધાતા હતા. તેના પર દે” રેખ રાખી રહ્યા. ગીઝાના મોટા બધ બધાગ્યે. ને પેાતાના પાટનગરની યેાજના કરી. ઇજીપ્તને સીરીયા એ જુદા જુદા પ્રકારનાં શાનું રાજ્ડત્ર સંભાળતા સલાહીન ને ઘણાં જ પ્રવૃત્તિમય રહેવું પડતું. ન્યાયત ંત્ર જાળવવુ એલ ચીઓને મુલાકાત આપવી. વિશાળ દરબારનાં સભ્યાની ઇર્ષાએનાઓને સમતુલીત રાખવી. આ બધું ભારે કપરું કાર્યં હતું. તે ઉપરાંત સલાદ્દીન કવિઓ, તત્ત્વજ્ઞાઓને ધાર્મિક સજ્જનોને સંપર્ક સાધવા ખૂબ જ તાલાવેલી ધરાવતા. નૂરુદ્દીનનાં દૂરબારમાં ઝાડ પર બેઠેલા પ`ખી પેઠે કડક શિસ્તમાં બેઠેલા દરબારીઓ તે આ કલાપી ચોંકી હતા. વન મહિં નૂ ભેદ દીનને પાતાને પણ સલાદીનના ઝડપી ચમી અદેખાઇ આવી એમના પર દામ બેસાડવા એમણે ઈજીપ્ત સૈન્ય મોકલ્યુ' પરંતુ ઇસ્ત્રીસન ૧૧૪ના મૈં નામાં એમનું' ચાનક અવસાન થયું. ત્યારે એમની થય છપ્પન વર્ષની જ હતી. એમના અવસાનથી ઘણાને ભારે આઘાત લાગ્યો. એ પવિત્ર, ને કુશળ રાખ્ય કર્તા હતા. કાકાના પૈસા એ લોક કલ્યાણમાં લાપતા એમના અવસાનના પુરો લાભ એક માત્ર સલાદીનને મળ્યા ઝેંગીનાં વંશજે વચ્ચે Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભાતીય મિના માગ-૨ હવે બારે કડવાશ જામી પડી હતી. એ દુશ્મના યને પરિણામે છેક ઇસ્વીસન ૧૧૭૫ના એપ્રીલમાં સક્ષાકીન પેાતાને સીરીયાને ઇજીપ્તનાં મહારાજા તરીકે જાહેર કરી શક્યા હુવે એ ધર્મયુદ્ધમાં જેહાદ પેાકારવા યેાજના કરવા શિકિતમાન થયા. સલાહીન યિંત્રને સાદું મન ગાળતા. ગજળ ક્રીય દાખવતા. લાક કલ્યાણુ માટે જ ખુદાએ પેાતાની આટલી ઉન્નત પદવીએ બેસાડયા છે, એવુ તેઓ માનતા, તમારી પ્રજા નુ દીલ છતી લેવાના પ્રયત્ન કરો, ને તેમની માલમત્તા સભાળા’ સલાદ્દીન પોતાના પુત્ર અલઞહીહુને શિખામણુ આપતા. કોઇ પણ પ્રાંતનાં રાજ્યપાલ તરીકે એને મોકલે ત્યારે ખાસ સૂચના આપતા. શાર્કોનાં ભલા માટે જ ઈશ્વરને હું તમારી નિમણુક કરીએ છીએ' નમ્રતાને માયાળુતાથી મેં પ્રજાનું દિલ જીતી લીધુ છે. તેથી હું આટલે મહાન બની સો ને ખરેખર ? આ વાત તદ્દન સાચી હતી. આ એક છું. ચમત્કારી સિદ્ધિ હતી. આટલું મોટું સામ્રાજ્ય કાબુમાં રાખવુ એ કાંઈ જેવી તેવી વાત ન હતી. ઉત્તરમાં આમીનીયાથી સુદાન સુધી સેરંજન જગત વિબિંધ જાતેમાં બહુચાએલ છે. સાદા કુક કુળમાં જન્મ્યાં છતાં કેવળ પતાના વ્યચિંતલથી જ એ મુસ્લીમે પર જ્ઞાધિનતા લાદી શકયા હતા. ઇસ્વીસન ૧૧૮૨ માં તેની બગીઓમી તારીખે સન્નાટ્વીને કેરે। છેલ્લીવાર છેડયું દમાકસને પેાતાના સામ્રાજ્યનુ પાટનગર બનાધ્યું. વિવિધ અનીશ કાળ કરારનાં ભંગ કરી રહ્યા હતા પર`તુ કેલકરારની મુદ્દત પુરી ન થાય ત્યાં સુધી એ કોઈ જ પગલા લેતા નિહ. પરતુ પછી એમણે મને પાટે મીગ્માને પરાજીત કર્યું ને એલેખ્યા કબજે કર્યું એ મહાન સૈન અક્ષ હતા. ક્યાં યુદ્ધ આપવુ એ સ્થળએ પોતે નક્કી કરતા. પાતાના વડા મથકે બેઠા બેઠા એ પોતાના શશ્કરને કાણુમાં રાખતા. કેટલીક બાદ એક જ ાિરકને સાથે લઈ ને જ ઘેાડા પર સવાર થઇ એ યુદ્ધ હરાળ વચ્ચે બ્રૂમી મળતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy