________________
४८४
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
મૌન રહ્યા.
છે
?
પછી જાડાસ ઇસ્કેરિયટ : બારમાં એક શિષ્ય પૂજા- ને જમીન દોસ્ત કરી ત્રણ દિવસમાં ફરી બાંધી આપું એમ રીઓના વડા પાસે ગયો. ‘જીસસ ને તમને સંપું તો શું છું. ” આપશો ?” એમણે ચાંદીના ત્રીસ સિકકા આપ્યા. એ પળથી જુડાસ ઈસુને દગે રમવાની તક શેતે રહ્યો.
| મુખ્ય પુરોહિત ઈસુને પૂછ્યું: “સાચી વાત છે ” ઈસુ મહત્સવના પહેલા દિવસે સાંજે જમતી વખતે બારે શિષ્યોને ઈસુએ સંબોધન કર્યું. “તમારામાંનો એક મને દો
“ જવાબ આપો તમે મસીઆહ હોવાનો દાવો કરે દેશે,’ બધાના દિલમાં વિષાદ છવાઈ ગયે દરેકે પૂછયું “હું તે નહિં? જ્યારે જુડાસે પૂછ્યું.” રાબી ! હું ? ” ઈસુએ
“હા.' જીસસે ઉત્તર દીધો. ઉત્તર દીધો ‘હા’ પછી ઈસુએ બધાંને પ્રસાદ વહેંચે. પછી પ્રાર્થના ગાઈ બધા ઓલીવ પર્વત પર ગયા. પછી ઈસુએ
“ આ દેવોની નિંદા છે.” મુખ્ય પુરો હિતે પિતાની શિષ્યોને વિખરાઈ જવા કહ્યું, “મને એકલે રહેવા દો.' પણ પછેડી ફાડી “ હવે વધારે પુરવાની શી જરૂર છે ! નિર્ણય કેઈ ચઢ્યું નહિ પછી ઈસુ બધાને ગેથલેમાને ઉપવનકુંજમાં આપો. ! દેહાન્ત દંડ સૌએ નિર્ણય આપ્યો. લઈ આવ્યા બધાનેત્યાં બેસાડી એ પ્રાર્થના કરવા ગયા માત્ર
સૌ એમના પર યૂક્યા. ધોલધપાટ કરી. પીટર આકંદ પીટર, ને કેબીદીના બે પુત્રો જેઈમ્સ ને જહોન ને પિતાની
કરતો વિદાય થયે. સાથે રાખ્યા. “મારા દિલમાં વિષાદ છવાઈ ગયું છે. મારું મૃત્યુ નજીક છે. મારી પડખે જાગતા રહેજો”
બીજે સવારે દેહાન્ત દંડ માટે રેમની સરકારને કેમ
સમજાવવી એને માટે પુરોહિતે ને યહૂદીઓ એકઠા મળ્યા. ડાં ડગલાં એ આગળ ચાલ્યા. ત્યાં જમીન પર પડી
ઈસુને હાથે પગે બેડી નાખી રોમન રાજપાલ પીલેઈટ પાસે પ્રભુની પ્રાર્થના કરી એ પાછા ફર્યા તે ત્રણે શિખ્યો નિદ્રાવશ
૯ ઈ ગયા. થઈ ગયા હતા ચાલે આપણે જતા રહીએ”
આ સાંભળી જુડાસને પશ્ચાતાપ થયો. લીધેલાં નાણાં એ બેલ પૂરા બોલાય તે પહેલાં તે બારમાં એક
દેવાલયમાં નાખી એણે ફાસે ખાધો. પૂજારીઓએ એ પસાથી શિષ્ય જુડાસ યહૂદી અણીઓએ પાઠવેલા તલવારને લાકડી
પરદેશીઓ માટે કબ્રસ્તાન બનાવ્યું. આજે પણ એ “રક્તક્ષેત્ર” ઓથી સજજ થયેલા એક મોટા ટોળા સાથે ત્યાં આવી પહોંચે
' તરીકે ઓળખાય છે. આમ જેરેમિયાહની ભવિષ્યવાણી જેને હું નમસ્કાર કરું એને પકડી લો જુવાસે ટોળાને કહ્યું પછી એ સીધા ઈસુ પાસે ગયો નમસ્તે ! ગ ર ! એને સાચી ઠરી. મૈત્રીદવે ગાઢ આલિંગન આપ્યું.
જીસસને રેમન રાજ્યપાલ પાઈલેટ સમક્ષ ખડા કર
વામાં આવ્યા. * મિત્ર? જીસસ બોલ્યા “તારૂ કામ પુરૂ કર ટોળાએ ઈસુને પકડી લીધા.
તમે યહૂદીઓના મસિયાહ છે? ” રાજપાલે પૂછ્યું.
“હા” જીસસે જવાબ આપે. એક માણસે પિતાની તલવારથી મુખ્ય પુરોહિતના સેવકને કાન કાપી નાખ્યો.
પરંતુ પૂજારીઓને યહૂદી આગેવાનોએ અનેક દોષા
રોપણ કર્યા ત્યારે ઈસુ મૌન રહ્યા. “તલવાર મૂકી દે ઈસુએ કહ્યું, ‘તલવાર વાપરનાર જાતે
તમારે કાંઈ કહેવું છે?” રાજપાલે પૂછ્યું. જ કપાઈ મરશે.” પછી એમણે ટોળાને સંબોધન કર્યું. “આપે મને ભયંકર ગુન્હેગાર માન્યો ? આમ શરય સજજ થઈ આવ્યા? ઈસુએ કાંઈ જ કહ્યું નહિ. રાજપાલને આશ્ચર્ય થયું. હું તે તમારી વચ્ચે જ મંદિરમાં બેસું છું. ત્યાં જ મને
“પાવર” મહોત્સવમાં દર વર્ષે એક યહુદી કેદીને પકડી લેવો હતો ને !”
છેડી મૂકવાનો રિવાજ હતો. આ વર્ષે એક ભયંકર ગુન્હેગાર પરન્તુ શાસ્ત્રાજ્ઞા જારી હતી. બધાજ શિષ્ય ઈસને બરબ્બાસ જેલમાં હતાં. સાથ છોડી ભાગી ગયાં. લેકોનું ટોળું ઈસુને કેઈસાફસને લેકે પીલેટના મહાલય આગળ એકઠા થયા. “કેને આવાસે લઈ ગયા. ત્યાં બધા યહુદી આગેવાને એકઠા મળ્યા છોડવા છે? – બરબ્બાસ કે જીસસ ?” રાજપાલે પૂછ્યું. ત્યાં હતા. ત્યાં પીટર આવી સૈનિકેની હરોળમાં બેસી ગયે. યહૂદી એમની પત્નીને સંદેશે આવ્યો “ઈસુને છેડી દો” એટલામાં ન્યાયતંત્રે ફાંસીની સજા માટે પુરાવા શોધવા માંડયા. ખેટા યહૂદી આગેવાનોએ લેકેને સમજાવી લીધા. રાજપાલે જયારે સાક્ષીઓ આવ્યા. ઉલટા સુલટી પુરાવો આપી ગયા. બે માણ- ફરી પૂછયું ત્યારે લેકે પિકારી ઉઠડ્યા. “બરમ્બસને છોડી સેએ સાક્ષી આપી ” આ માણસ કહેતા હતા. હું આ મંદિર મૂકો”
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org