SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ સંદર્ભ ગ્રંથ શિપમાં એસીરીઅન કલાકારો એ પિતાની કલાની પરાકાષ્ટા આ ગ્રંથમાં અનેક વિષયો છેડવામાં આવેલા છે. શિયાદાખવી છે. પ્રાચીન કલામાં આની કે જેડ જડવી મુશ્કેલ છે રનાં નગરપતિ પર અશુર બિનિપાલે લખેલા એક પત્ર પણ બે શિપ ખુબ પ્રશંસા પામ્યા છે. એક શિપ છે ઘાયલ આ શિપમાં કંડારેલ છે. તેમાં એમણે નગરપતિને પ્રજા સ્નેિહનું બાણ એના શરીરમાં ખૂંપી ગયું છે. એ લેહી જનોનાં ઘરમાં ને દેવાલયોમાં જે ગ્રંથે રાખેલા હોય તે લઈ એકી રહે છે. બીજું શિપ એક ઘાયલ સિંહણનું છે એની આવવા હૂકમ આપે છે. ખાસ કરી ખગોળશાસ્ત્રી, જાદુ, પીઠ ભાંગી ગઈ છે. છતાં આગલે પગે ઉંચી થઈ છેલ્લે પ્રાર્થના મંત્રે યુદ્ધ કથાઓ વગેરે કંડારાએલા છે. હોય એની પડકાર આપી રહી છે. ખાસ તપાસ કરવા કહ્યું છે. બધા જ ગ્રંથ નિનેહ એકલી આ શિકારનાં ચિત્રનાં વિરધા ભાસમાંએનાં ગૃહજી આપવાને એમાં આદેશ છે. આજ હેતુસર દરેક પ્રાંતનાં રાજપાલેપર પણ ખાસ ફરમાને મોકલવામાં આવ્યા હતાં વનનાં ચિત્ર એનું જુદું જ સ્વરૂપ દાખવે છે. ઘણા યશ આવા આમાં ઘણી ચીજો ગુરાતત્ત્વવિદને ઇતિહાસ કારને કામની છે. શિપથી મળ્યો છે. જાણે એ આખો દિવસ શિકાર ખેલી, એ ગ્રંથમાં બેબીલેનને એસીરીઆના સાહિત્ય ગ્રંથ છે. એમાં ઘેર આવી, સ્નાન ભજનથી પરવારી, પોતાની મહારાણી સાથે મીલ ગામેશનું મહાકાવ્ય છે. વીર દેવતા મારકુકને એની પોતાના અભ્યાસ ખંડમાં વિરાજે છે, એક મેજ પર દીવો રાક્ષસ પત્ની ટીઆ મટના સર્જનની વાર્તા છે. બળી રહ્યો છે. જેલ પર જળપાત્ર છે ગાદીવાળું આસન છે સામેની છાજલીમાં પુસ્તક હારબંધ ગોઠવેલાં છે. એ પુસ્તક અશુરબિનીપાલનાં અવસાન પછી ચૌદ જ વર્ષમાં એ લે એસીરીઅન ભાષામાં કોતરેલી ઇંટ, દિપકનાં પ્રકાશમાં નિવેહને લૂંટી લેવામાં આવ્યું હતું અને વિનાશ કરવામાં જાણે એ લખાણ ઉકેલી રહ્યો છે. આવ્યું હતું. મહારાજા અશુરબિપાલનું પુસ્તકાલય ભૂગર્ભમાં દટાઈ ગયું હતું. બે હજાર વર્ષ સુધી તે દટાયેલું રહ્યું. અંગ્રેજી પુરાતત્વવિદ ઓસ્ટીન લેડ નીને વેહમાં તાજેતરમાં જ એને પુનરુદ્ધાર થયો. એ મહાન રાજા એ આવેલું અશુરાબનીપાલનું પુસ્તકાલય શેધી કાઢયું છે. તલવારથી જે મેળવ્યું તે ન ટકયું. જ્યારે ગ્રંથ પાલક તરીકે કિસ્મતે જ એને યારી આપી છે. ઈસ્વી સન. ૧૮૫૦માં એ એ અમર થઈ ગઈ. ઈરાકમાં આવેલા મેસુલ નજીક કુયુન્જિક આગળનાં ટેકરાનું ખોદકામ કરાવી રહ્યા હતા. ત્યારે એને આ મૂલ્યવાન એસીરીઅન શિલપા પ્રાપ્ત થયા હતા. એ એસીરીઅનાનું પાટનગર .૩૦ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ rs નિહ છે. એમ એ સિધ્ધ કરી શકે છે.. ખોદતાં ખેદતાં એને એસીરીઅન રાજાનાં રાજમહેલનાં બે ખંડો મળી આવ્યાં ! '' મળી આવ્યાં આમ તે એ ખંડો ખાલી અદ્યતન, વિજ્ઞાનિક પદ્ધતિ થી બનત હતા. પરંતુ ત્યાં એને કેતરકામ કરેલી નાની મોટી ઇંટો મળી આવી. મોટી ઇટ નવઈચ લાંબી ને સાડા છ ઇંચ પહોળી હતી. નાનામાં ઈટ એક ઈચ લાંબી હતી. તેમાં બહુજ ઝીણા અક્ષરોમાં કાતર કામ હતું. એ બધી જ ઇટો એકઠી કરી એણે બ્રિટીશ મ્યુઝિયમમાં મોકલી આપી. છેડા વર્ષો છે પછી એમના સહાયક શેર મુઝડ રાસમેં પણ ઘણી ઈંટો 8 મોકલી. આમ પશ્ચીસ હજાર ઈટો બ્રિટીશ મ્યુઝીયમમાં નળીયા તથા ભીયા વાપરો એકઠી કરવામાં આવી છે. પછી થેડા વર્ષો પછી મત્કારીક આત્મશિક્ષિત વિદ્વાન જજ મિથે એ ઇટોનું કોતરકામ છે વાંચી જાહેર કર્યુ કે એ મહારાજા અશુરબિનીપાલનું પુસ્તકાલય હતું. કરઃ મલબાર રાણીછાપ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૮ હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૯૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * આમાં જરાવ્ય શંકા નથી. કારણ કે દરેક ઇટ ઉપર છે અશુરબિનીપાલની મિલકત” એમ કતરેલું છે. કેટલાકમાં 8 એસીરીઆના રાજા અશુરને બેલિટમાં શ્રદ્ધા રાખનાર, છે શાણપણનાં દેવ નાબએ ઉંડી સમજ, તીવ દષ્ટિને કોતરકામની કલા; પ્રાપ્ત થઈ હતી. તેને આ રાજમહેલ છે. એમ છે લખેલું છે. વધારામાં ઉમેર્યું છે જે કઈ આને લઈ જશે, ભૂંસી નાંખશે, યા નાશ કરશે તેના પર દેવને શાપ ઉતરશે. મેં મલબાર ટાઈટિસ, મકનસર છે. . નં. ૫૫ મોરબી હર૧ઃ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦e: Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy