________________
[9]
હામુરાખી
બ્રિટીશ મ્યુઝિયમમાં એક પત્ર છે. અને પુત્ર કહેવાય કે કેમ એ પ્રશ્ન છે. ઇંટના કડા જેવો દેખાય છે. પાકી
લિપિ છે. પ્રાચીન બેબીલીનની એ ભાષા ચાર હજાર વર્ષ પહેલાં લવાયેલા એ પત્ર છે. બેબીલેાનના મહારાજાએ એ પુત્ર પેાતાના એક વિશ્વાસુ સેવક પર લખ્યો છે.
માટીની ઇંટ પર લખાયલા છે; માટીના પરબીડિયામાં એ મૂકેલા છે. ઉપર જે તે અફસરનુ સરનામુ` છે. પરિબડીયાં ફોડીને માટીના ગઠ્ઠો છે. એના પર આંકા છે ફાચરના આકારની એનાંખી દેવામાં આવતા પર`તુ કેટલાકમાં હજી એ પરખીડિયાંના ટુકડા અક્ષરે ને વળગી રહેલા જણાય છે. રવાના કરતા પહેલાં કાગળ ને પરબીડિયુ ભટ્ટીમા પકવવામાં આવતા. પરબીડિયું કાગળને ચોંટી ન જાય તે માટે તેના પર સુકી રેતી ભભરાવવામાં આવતી.
હામુરાખી એબીલેાનને મહારાજા. પહેલુ જે રાજકુટુંબ એખીલેાનની ગાંદી પર આવ્યું તેને છઠ્ઠો વશજ. સામુઆલમ પહેલા સ્થાપક. પછી આવ્યા સુમુલાયલમ, ઝખમ, અપિલસિન, સિનમુખાલિટ, સિનમુબાલિના પિતા, એ વંશના છેલ્લા રાજા શમશુદિતાના આ બધાની ઘણી ઓછી માહિતી આપણને મળે છે. પરંતુ એ બધા હતા સમિતિ. એમાંથી આવ્યાં યહૂદીએ ને આ મેસેાપોટેમિયાના મયદાનના મધ્ય પ્રદેશ માં એમનુ રાજય રાજયકાલ ઇસ્વીસન પૂર્વે ૨૦૦૦ ની સાલ, આ પ્રદેશમાં આ લોકો આવ્યા ત્યારે ત્યાં આદિવાસીઓ હતા. આરભમાં તે તેએ આદિવાસીએમાં ભળી ગયા. આદિવાસી એએ એમને મકાનો બાંધવા દીધાં એપીલેાન એમાંનું મુખ્ય શહેર. એમની દક્ષિણે સુમેરિયનને વાસ હતેા. એ લોકો વધારે સંસ્કારી હતા. રાજયના પાટનગરોમાં રહેતા. એમાં મુખ્ય હતાં લારસા, ઈહેચ, ઈસિન, ઈરિદુ, ને આઇબલમાં ઉલ્લેખ છે તે ચાલ્ડિંઝનુ ઉર. બેબીલોનના આજુ બાળુ ને પ્રદેશ અકકડ કહેવાતા અકકડ ને સુમેરાની ભૂમિ વચ્ચે હરિફાઇ જામી. હામુરાખી ગાદી પર આવ્યો ત્યારે અકડનું લારસાના મહારાજા રિમસિન સાથે યુધ્ધ ચાલુ હતુ. લાંબા સંઘર્ષ પછી હામુરાખીને વિજય થયા. રિમસિન કેદ પકડાયા. લારસાનુ સ્વાત ંત્ર્ય વિલીન થયું
Jain Education Intemational
હાસુરાખીએ સિન ઇડિન્નામ પર લખેલા પત્રની સારી એવી સંખ્યા છે. દરેકમાં સ્પષ્ટ અક્ષરે કોઇને કોઇ આદેશ આપ વામાં આવેલે છે. કેાઈમાં એ દમાનમ નહેરને ચાલુ મહિનાના
ત પહેલા સા કરી નાખવાને આદેશ છે. કેઈમાં આજ્ઞા પાલન ન કરનાર આડ અસરોની ધરપકડ કરી હામુરાણી પાસે બેબીલેાન મેકલી આપવાને હૂકમ છે. કોઈમાં અવેલુ ટુમુમુએ અવેલ ઇલિ વિરુદ્ધ ધાન્યની ચારીની તપાસ કરવાની આજ્ઞા છે. કોઇમાં સુડતાલીસ ભરવાડોને પેાતાના પ્રાણીઓની વિગત આપવા એબીલેાન પહોંચાડવા લખેલુ છે. કોઇમાં પ્રતિઅધિત વિસ્તારમાં માછલા પકડવા બદલ કેટલાક માછીમારોને અટકાવવાના પ્રબધ કરવાના છે. કોઇમાં ખેડૂતે જચીનદારને જમીનનું ભાડુ' ન આપેલુ હાવાથી સંઘ જામ્યા છે. તેની તપાસ કરવાની છે. કોઇ મહેાત્સવના દિવસે કેટલાક ગુલામે પૂરા પાડવાની કોઇમાં આજ્ઞા છે. કેટલાકમાં સમયસર કામ પતાવવા વધારે ઉન કાતરનારને રોકવાના હૂકમ છે. કોઈમાં કોઇ વ્યક્તિને નોકરીમાંથી છૂટા કરી અન્યને તેને સ્થાને નિમણૂ ંક કરતા આદેશ છે. ’
આથી ચોકકસ સાલ આપણે નોંધીશકયા નથી હામુરાબી ઇસ્વીસન પૂર્વે ૨૦૦૦ માં થઇ ગયા એવુ મનાય છે. પરંતુ પ્રમાણભૂત હકીકતો એ સેંકડો વર્ષ અગાઉ થઇ થયા એમ
‘મારા હૂકમ પ્રમાણે ઇનુબી મારડુકને બેબીલાન કેમ મેકલી આપવામાં આવ્યા નથી. ’ હામુરાખી જવાબ માગે છે. આ પત્ર મળતાં તુરત એને ઉપડવા ખબર આપો રાત્રિ દિવસ પ્રવાસ ખેડે. અહીં સમયસર પહોંચી જવા જોઇએ. યુફેટીસને કીનારો અને તેમાંથી કાઢવામાં આવેલી નહેરોની
છે. આ બધા પરથી એમ તારવી તકાય કે હામુરાખી એ ઇસ્વીસન પૂર્વે ૧૭૯૦ થી ૧૭૫૦ વચ્ચે રાજય કર્યું હશે ગમે તેમ પણ ઘણા સમય પહેલાં એ વાત નકકી. છતાં એના રાજયના ઠીક ઠીક દરતાવેજી પુરાવા પ્રાપ્ત થયા છે. ચારસાઓને શિલા લેખા હુયે સાચવી રાખવામાં આવ્યા છે. હાસુરાખી એ એમના એક વિશ્વાસ અફારને લખેલા પત્રાનો સમૂહ અદ્યાપિ બ્રિટીશ મ્યુઝિયમમાં માત્રુદ છે. વિવિધ વિષય પરનાં એ લખાણા છે. કેટલીક વાર તીવ્ર શબ્દોમાં લખાયેલાં છે, તન સાફ વાંચી શકાય છે. સરકારી કારવાઈ માટે ઘણા બરામાં મહુારાજાનાં. સૂચના છે. પ્રત્યેક ચિત્ર એક નાનકડી
નોંધે છે. કેટલાક એ બસો ત્રણસો વર્ષ પછી થયા એમ કહેજાળવણી અંગે સિનઇડિનામને અવારનવાર સૂચનાએ આપેલી છે. એના રાજ્યના નિભાવ જ આ સિચાઇકાર્ય દ્વારા તે હાવાથી એને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે. કેટલાક પત્રામાં દેવદેવીઓના ઉલ્લેખ છે. ખાસ કરી એમની પ્રતિમા અંગેના સૂચના છે. બેબીલેાનના સૈનિકોએ આક્રમણ કર્યું હતું. એ ઇલેમાઇટ પ્રદેશના ઇમટખાલમ પ્રાન્તને લગતી
લાતા છે.
આ બધા ઉપરથી એવી તારવણી કરી શકાય છે કે દેવીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને તેમને બેબીલેાન લઈ જવમાં આવી હતી. વિજયના પ્રતિક તરીકે. પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org