________________
3८४
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ શુદ્ધ એમ ચાર વર્ણ અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થા, વાનપ્રસ્થા ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ હવે આવે છે. શકો અને શ્રમ અને સંન્યસ્તાશ્ચમનું બધું મળી કુલપેલું શત નો ૪ : લિચ્છવીઓનાં ગણરાજએમાં ઈતિહાસની સ્થિર જ્યોત મળે વાળું દીર્ધાયુષ્ય જીવનવ્યવસ્થાની ચેકસ દૃષ્ટિ તે સૂચવે જ છે અને મૌર્યો પછી ઈતિહાસનો સુવર્ણયુગ આવે છે. છે. અને એમાંથી જ આપણને સાંપડે છે. ભારતવર્ષનાં બે ગુપ્તયુગમાં ભારત સર્વક્ષેત્રે સમૃદ્ધિનાં શિખરો સર કરવા ફેફસાં” જેવા રામાયણ અને મહાભારતના સંદર્ભગ્રંથે Ent- લાગ્યું. મહાન અશકને આપણે યાદ કરી લઇએ. સુપ્રસિદ્ધ yclopedea રામાયણ છે. વાલ્મીકિની આર્ષદૃષ્ટિથી લખાયેલું, ઈતિહાસકાર એચ. જી. ૮ ૯સ એને અંજલિ આપતાં લખે કુટુંબ જીવનને સમુચિત આદર્શ તથા સમાજજીવનની ઉન્નત છે કે, ” જગતના અનેક સમ્રાટો, રાજાઓ અને અમીરમાં ભાવના ઝીલતું આપણું આદિકાવ્ય; ત્યારે મહાભારતમાં રજૂ સમ્રાટ અશોકનું નામ મહાન નક્ષત્રની જેમ ઝગમગે છે. થાય છે. પંચમેળ વીર મહાપ્રજાની ઊભરાતી શક્તિની ભરતી- વાંલ્લાથી ગંગા સુધીના પ્રદેશોમાં તેનું નામ આજે પણ લોકો ઓટના આંક દર્શાવતી, માનવજીવનના પ્રાણપ્રશ્નોનું દર્શન આદરભાવથી ઉચારે છે.” ૧ !' ડો. રાયચૌધરી એક વિશે અને છણાવટ કરતી ઇતિહાસકથા રામાયણમાં ફક્ત રામ-રાવ લખે છે : “અશોક ભારતના ઇતિહાસમાંની સૌથી નોંધપાત્ર ણનું યુદ્ધ જ નથી, એમાં તે છે પ્રેમ-સ્નેહમય જીવનના વિભૂતિઓમાંની એક હતી. તે ચંદ્રગુપ્તની શક્તિ, સમુદ્રગુપ્તની વિવિધ વિવર્તી અને આર્યઅનાર્યનું સંધર્ષ દ્વારા પણ સંમે- વિદ્વત્તા અને અકબરની ઉદારતા ધરાવને હત” ૧૮ કલિગ લન; જ્યારે વધુ અંશે ઇતિહાસ બની રહેલ મહાભારત કથા ઉપર જીત મેળવ્યા છતાં એનામાં બુદ્ધના વિચારને-ધર્મભાકૌરવ-પાંડવને વિખવાદ જ રજૂ નથી કરતી; એમાં તે માન- વનાને ઉદય થયો અને અમારા ઘgબા ની ધમ્મલિપિ ઠેરઠેર વીને નિષ્કામ પ્રવૃત્તિ માટે ચિરંતન જીવનસંદેશ આપતા અંક્તિ કરાવી; એથી તે એ” પ્રિયદર્શી” અન્ય. એનું ધર્મચક્ર ભગવાન શ્રીકૃષ્ણની જોતા સમાયેલી છે. સાંપ્રદાયિકતાથી પર સ્વતંત્ર ભારતે રાજકીય મુદ્રા રૂપે સ્વીકારી એને સનાતન આ કૃતિઓ ભારતને અને જગતને પ્રેરણાનાં પિયૂષ પાઈ અંજલિ આપી છે. રહી છે. આમ જોતાં લાગશે કે કેવળ અધ્યાત્મના ક્ષેત્રે જ નહિ, જીવનના તમામ ક્ષેત્રે-in all walks of life ભારત
આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત અને વરાહમિહિર, ભાસ્કરાચાર્ય જગદગુરુનું પદ હાંસલ કરી શકે.
પાણિની અને પતંજલિ, વર રુચિ નાગાર્જુન અને વાત્સ્યાયન,
ચરક અને સુશ્રત, કાલિદાસ ભવભૂતિ ભારવિ અને માધ, હર્ષ પરંતુ આ જ વૈદિક સંસ્કૃતિ કાળક્રમે જ્યારે યજ્ઞવિધિ બાણભટ્ટ અને ભતું હરિ : એ બધાએ આ સંસ્કૃતિન ખીલવી અને કર્મકાંડની ચીલાચાલુ રૂઢિઓમાં જ જકડાઈ ગઈ ત્યારે છે, પરિપુષ્ટ કરી છે. શક અને વિક્રમ સંવતની સ્થાપના જેમના જાણે સંભવામિ પુરે પુજે ને ભગવાન શ્રીકૃષ્ણે આપેલ કલ નામથી થઈ એ મહામાનવે પણ આ શમયે જ થઈ ગયા. સાચો પડતે લાગ્યો. ઈ. પૂ. છઠ્ઠી સદી જગતમાં તેમજ આજની ઓકસફર્ડ, કેબ્રિજ અને હાર્વર્ડની જેમ તક્ષશિલા આપણા દેશમાં અવતારી પુરુષની સદી બની રહી છે. આ
અને નાલંદા, વલભી અને વિકમશીલાની વિદ્યાપીઠોએ આંતરન બદ્ધ અને મહાવીર જેવા સંસ્કૃતિના પરિરાષ્ટ્રીય વિદ્યાપીઠની ગરજ સારી હતી. ફાડિયાન, હ્યુ-એનસંગ ત્રાજકોએ ભારતીય સંસ્કૃતિના પતને સમ્ફ વિચારોના નૂતન કે ઇ-સિંગ જેવા બૌદ્ધયાત્રીઓનું ભારતભ્રમણ ગૌરવની તાણાવાણાથી વધુ ઘટ્ટ બનાવ્યું. બૌદ્ધ ભાવનાઓ, બૌદ્ધ લાગણી જન્માવે છે. સંસ્કૃત ભાષા અને તેના સાહિત્ય માનવ સંસ્થાઓ અને બૌદ્ધ વિચાર, ખરેખર હિન્દુ ભાવનાઓ, હૃદયના વ્યાપારને મૂર્તિમંત કરવામાં પોતાની પૂરેપૂરી ગરિમા હિંદુ સંસ્થાઓ અને હિંદ વિચારોનું બૌદ્ધીકરણ બની રહ્ય દાખવી. અજંટા-ઈલેરાનું ચિત્ર-શિલ્પ-સ્થાપત્ય ઘડીભર તે છે. ૧૬ એક રીતે હિન્દુત્વની પરંપરાના તેઓ સંશોધકે આપણને પરીલોકમાં લઈ જાય છે. આવો હતો એ સંસ્કૃતિને બની રહ્યા. “બુદ્ધનાં ચક્ષુ” કાવ્યમાં શ્રી સુંદરમ યથાર્થ જ ઝળહળાટ, પ્રાચીન ભારતને દ૯૯ મહાન સમ્રાટ હર્ષવર્ધન કહે છે કે “તમે આ જન્મે તે નયનરસ લેઈ અવતર્યા ? એકસાથે અશાક અને સમુદ્રગુપ્તના રાજ્યવંશી ગુણો ધરાવતે એ વર્ણન જેવી કરુણામયી આંખે અને અહિંસાની સૂકમ હતું. સમ્રાટ હર્ષ પછી આ અનેક નાના નાના રાજવંશ થયા જીવનભાવનાએ ભારતવર્ષની પ્રજાને ખરા અર્થમાં પળેટી એ સમયને આપણે રાજપૂતયુગ તરીકે ઓળખી શકીએ. કદાચ ભવિષ્યમાં વિશ્વશાંતિ, વિશ્વબંધુત્વ અને વિશ્વ વાત્સલ્યના સામંતશાહી ઢબની તેમની શાસન-પ્રણાલી હતી. રાજાશાહી મત્રો રટનાર દઢાવનાર ભારતને આ ગર્ભાધાનકાળ હતે. વંશપરંપરાગત હતી. મોટેભાગે હિંદુધર્મ રાજ્યધર્મ-stale મિશેલેટ નામને ઇતિહાસકાર એનું મૂલ્યાંકન કરતાં નાંધે છે. religion હતે. આમ છતાં લેકજીવન સુખી, સમૃદ્ધ હતું. કે, “ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મહાસાગર જેટલી વિશા- તેમની ગેબ્રાહ્મણપ્રતિપાળ તરીકેની ખ્યાતિ, ટેક, વહીવટી કુશળતા, મંગલમય વાતાવરણ, પ્રસન્ન શાંતિ, મધુરતા વિશ્વબંધુ- 99 H. G. Wells : An outline of world ત્વની ભાવના, પ્રેમ, કરુણા, દયા અને સહિષ્ણુતા જોવા મળે છે.” Histoy.
૧૬ નારી સિંહ ’ વિવાર’ : સંસ્કૃતિ જે વાર 96. Dr. H. G. Raychaudhuri : Politial अध्याय
History of Ancient India.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org