SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસિમતા ભાગ-૨ ત્રણથી ચાર મિનિટમાં રાંધી શકાય છે. તેમજ દરેક વાનગીમાં ૨૯ મહાભારતનાં ઘણાં જૂના ગણતા ગ્રંથે હાલ સહેલાઈથી મેળવી શકાય છે. જયપુરનાં સંગ્રહ સ્થાનમાં છે ૨૨ ભારતનાં રાષ્ટ્રપતિ ૩૦ રંગુનના પુસ્તકાલયમાં બાણભટકૃત ‘કાદંખરી ? ૧ ૧૨૦૦ એકર વિસ્તાર ધરાવતા રાષ્ટ્રપતિ ભવનમાં નાં સૌ પ્રથમ અંગ્રેજી ભાષાન્તરની નકલ અત્યાર સુધી સચવાઈ છે ૩૧ મહારાણા પ્રતાપનાં બખ્તર, તલવાર, ટોષ, ભાલાં ૨ રાષ્ટ્રપતિના અંગત ખર્ચ માટે ૪૩૦૦૦ રૂા. દરવર્ષે અને બીજો શો ઉદેપુરનાં સાહેલી બાગ પાસેના નક્કી કરાયા છે. મ્યુઝિયમમાં છે. ૩ વર્ષનું વેતન ૧,૮૦,૦૦૦ રૂપિયા જેટલું મળે છે. ૩૨ મહાપ્રતાપી શિવાજી મહારાજની “ભવાની” ૪ પ્રવાસખર્ચ-૩,૧૦,૦૦૦ રૂપિયા વર્ષ આખાનો તલવાર મુંબઈનાં શ્રીમંતશ્રી કેપ્ટન ખાન બહાદૂર એસ. આર. મોદી પાસે છે. આ તલવાર લેવા માટે નિઝામ સરકાર તથા થાય છે. બ્રિટીશ સરકારે છ આંકડાની રકમ આપવા કહેલું છતાં મોદી ૫ ૧૨૦૦ જેટલા અંગત નોકરો છે. સાહેબે “ના” પાડી હતી. ૬ ૨૦૦૦ જેટલા મજુર વર્ગનાં કર્મચારીઓ છે. ૩૩ શ્રીલંકાના જકાત અધિકારીઓએ એક ઉતારુ ૭ ૪૨ જેટલા અફસરો છે, અને તેમનો ખર્ચ રૂા. ૪, , પાસેથી ૫૦ હજાર રૂપીઆની કિંમતના હીરા જપ્ત ક્યાં છે. પ૬૦૦૦ જેટલા વર્ષ આખરે થવા જાય છે. તેણે પોતાના મોટા આંતરડા પાસે આ હીરા છૂપાવ્યા હતા જગત અધિકારીઓએ કહ્યું હતું કે “આજ સુધી અમે ૮ ત્રીજા વર્ગના કર્મચારીઓ ૨૩૨ જેટલા છે. અનેક દાણચોરી પકડી છે. પણ આ કિસે આજ સુધી ૯ ત્રીજા અને ચોથા વર્ગનાં નોકરા પાછળ દર વર્ષે પકડા રૂપિયા ૨,૯૬૦૦૦ ખર્ચવામાં આવે છે. - ૩૪ ભાભા આ સંશોધન કેન્દ્રનાં ડો. એસ. વી. તો પણ આપણે કહીએ છીએ કે ભારત દેશ ગરીબ છે. ઓન્કારે લસણુમાં મચ્છર નાશક તત્વ શોધી કાઢયું છે. ૨૪ વિચિત્રતા હોય નહી. આ તત્વથી મચ્છર અને અન્ય જીવજંતુઓનાં ઈંડા નાશ પામે છે. આ તત્વને “એલેસિન” કહે છે અને તે એનિટતાજેતરમાં જ નાસિક જિલ્લાનાં નિગના હલ્લી ગામની સેપ્ટિક હોય છે. આર્થિક અને સામાજિક મજણી કરવામાં આવી ત્યારે માલુમ પડયું કે એ ગામનાં લોકો ગાંધીજી કે જવાહરલાલ નહેરૂ ૩૫ મિ ખારી સંસ્થા વિષે કંઈ જ જાણતા નહોતા. એટલું જ નહીં એ નામો પણ એમને એ મંજણી દરમિયાન જિંદગીમાં પહેલી જ વાર અજમેરનાં કેટલાએક ભિખારીઓએ ભેગા મળી પાઉં સાંભળવા મળેલાં ! આ વિચિત્રતા કેવી ? બનાવવાની ફેકટરી ચાલુ કરી, તે ધંધામાં તેમણે ગયા વર્ષમાં જ લગભગ રૂપિયા ૧૦૦ ૦૦ દસ હજાર નફે કર્યો હતો. ૨૫ રાષ્ટ્રીય પ્રાણી વાઘ ભારતમાં વાઘની સંખ્યા ૧૮ર૭ છે. તેને રાષ્ટ્રીય પ્રાણી ૩૬ ઈ. સ. ૪૯૯માં આર્યભટે ગણિતનાં અનેક સિદ્ધાંત સમતરીકે માન્યતા મળતાં તેની પાછળ કેન્દ્ર પ૦૦ રૂપીઆ જાવ્યા છે. પૃથ્વી ગોળ છે. ને તે પોતાની ધરીની આસપાસ પાંચ વર્ષમાં ખર્ચ કરશે. ફરે છે એમ કહેનારા તે પ્રથમ ભારતીય પંડિત હતા. ગ્રહણ ગ્રહના પડછાયાને લીધે થાય છે તેવું પણ તેમણે સમજાવ્યું છે. ૨૬ પ્રગતિ ૧૯૬૧ ની વસ્તી ગણત્રી વખતે ભીક્ષુકની સંખ્યા ૩૭ ઈ. સ. ૬૦૦ની આસપાસ વાડ્મટ નામનાં વિખ્યાત ૮,૬૧,૭૩૯ ની હતી અને ૧૯૬૧ ની વસ્તી ગણત્રી વખતે આચાર્યો ઔષધી તથા શસ્ત્રક્રિયા (ઓપરેશન) પદ્ધતિ ભારતેની સંખ્યા વધીને ૭૪,૭૩,૩૯૭ ની થઈ છે. બેલે ભીક્ષુક તમાં પ્રથમ શરૂ કરી હતી. અને રખડુઓની સંખ્યામાં ઘેડી પ્રગતિ થઈ ગણાય? એશિયામાં જાણવા જેવું” વિષય ઉપક મેં જે નોંધ ર૭ ભારતમાં દર યુનિવર્સિટીઓ છે. કરી છે તે અન્યત્રથી સંપાદિત કરેલી છે તેમાં જે સારું તે ૨૮ સંત કબિર સાહેબનું મેગલ સમયનું પ્રાચીન ચિત્ર શોધકોનું છે અને નબળું લાગે તેવું કઈ લખાણ હોય તે તે લંડનના મ્યુઝિયમમાં છે. મારૂં છે દોષિત અન્ય ન કરે તેવો ઉલ્લેખ કરી વિરમું છું. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy