________________
સ્મૃતિ સદ્ઘ પ્રચ
ભારતીય પ્રદેશ ઉપર વિસ્તરેલું કુષાણુ સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સાંસ્કૃતિક આપલે સરળ બનાવવા યશભાગી બન્યુ હતું. ભારતીય જીવન અને ધર્મ, સાહિત્ય અને કલા તેમજ કાલગણનાના ક્ષેત્રે એ યુગે ઘણું પ્રદાન કર્યું કુષાણેાની પોતાની આગવી સંસ્કૃતિનાં કાઈ લક્ષણા એવા નહેાંતાં જે ભારતીય સંસ્કૃતિને ભીંજવી શકે. પરંતુ તેમણે ભારતના મહારની દુનિયા સાથેનો સંપર્ક સાધી આપ્યું. ભારતીય સંસ્કૃતિ માટે મધ્ય અને પૂર્વ એશિયાના દ્વાર ઉઘડયાં એશિયાઈ ગ્રીક સંસ્કૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિને કુષાણુકાલમાં સયેગ થયા.
દૂર પૂર્વીમાં બૌદ્ધ વિદ્યા અને બૌદ્ધ ધર્મ છેક મગા-પ્રાચીન ભારતના અન્ય લિયા અને ચીન પહેાંચ્યા. પશ્ચિમ એશિયા પણુ ભારતીય વિચારોના ગાઢ સ ંપર્કમાં આવ્યું પશ્ચિમમાં રામન સામ્રાજ્ય અને ભારતની મધ્યમાં કુષાણુ સામ્રાજ્ય હતું. પરિણામે રામ અને ભારત વચ્ચે વેપારની વણજારા ચાલી. તેની સાથે સાથે સાંસ્કૃતિક આપલે પણ થઇ. રામ ભારતીય ઉપખંડની અનેક મેઘામૂલી વસ્તુઓ ખરીદ અને રામનું સેાનું ભારત ઘસડાતું.
તરફ
પશ્ચિમના નવા વિચારે ભારતે પણ મેળવ્યા. બૌદ્ધ ધમી એ પહેલાં ભગવાન બુદ્ધની મૂતિઓનુ નિર્માણુ કરતાં નહીં ગ્રીક-એકિટ્રયાઇ અસરથી કુષાણુ કાલમાં જે “ ગાંધારી શૈલી ”માં મૂર્તિવિધાન થયુ' તેમાં બુદ્ધ પ્રતિમાએ પણ ખની
Jain Education Intemational
को-ऑपरेटी
गुजरात
मार्केटींग
ક
ૌદ્ધધર્મ અને ભારતીય મૂર્તિકલાના ઇતિહાસમાં આ એક મહાન પરિવર્તન હતું. એણે એ ખાખત પણ સાબિત કરી કે કુષાા માત્ર વિજેતા તરીકે જ ભારત નહેાતા આવ્યા પણ તેમના સબધ ધર્મ સાથે પણ હવે જ. કનિકે બૌદ્ધ ધૂની કરેલી સેવાથી ૌદ્ધ ધર્મના ઘણુંા ફેલાવા થયા. ખૌદ્ધોની મહાયાન શાખા અસ્તિત્વમાં આવી. તેના યુગ સાહિત્ય નિર્માણુના પણ મહાન યુગ ગણાય છે.
કુષાણુકાલ અન્ય ધર્મના વિકાસ માટે પણ એટલા જ નોંધનીય છે. શૈવધના વિકાસમાં પણ એનું યેાગદાન સ્વીપ્રભાવશાળી રાજવંશ ગુપ્તવંશમાં કારાયું છે. પાછળથી વિષ્ણુપૂજા પણ પ્રચલિત અની.
,
રાજ્યાશ્રય પામેલા વૈષ્ણવ સંપ્રદાયના ઉદયની ખરી શરૂઆત
કુષાણાના અતિમ સમયમાં થઈ ચૂકી હતી. ગુપ્ત સમયમાં તે મહાવૃક્ષ બની ગયા.
鸿
કુષાણા ... પેાતાનું સૌથી મોટુ' યેાગદાન જો કઇ હાય તે તેમણે કરેલી વ્યવસ્થિત કાલગણનાની શરૂઆત. પહેલાં રાજવીઓનાં શાસનનાં વર્ષો જ ગણતરીમાં લેવાતાં. ઇ. સ. ૭૮ થી નિકે સ’વત પ્રવર્તાયેા અને તેના સામત પશ્ચિમના શક ક્ષત્રપાએ તેને સ્વીકારીને આગ ! વવાં. જે પછી ‘શકસંવત ' તરીકે ઓળખાયા. સ ય જતાં તે દક્ષિણ ભારતમાં પણ પ્રચલિત બન્યા અને રાષ્ટ્રીય પંચાંગમાં આજે પણ સ્થાન પામ્યા છે. ગુજરાતના ખેડુતેાની સેવામાં
ગુજકોમાસોલા
ખેત–ઉપયેાગી સામગ્રી પુરી પાડે છે.
રાસાયણીક ખાતરો
હાઈબ્રીડ બીયારજી
જંતુનાશક દવાઓ
• ખેતીના એજારી
ઇશે. મેટર, પમ્પસ તથા એન્જીને
ગુજરાત સ્ટેટ
કેા. આપરેટીવ માર્કેટીંગ સેાસાયટી લિ.
સ ડે કા ર ભ વન, રીલી ક્ રોડ,
તાર : ગુજકામાસેાલ 2, ન
અ મ દા વા ૬ - ૧
૨૪૩૧૬-૧૭-૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org