SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણનો દિવીજય -રમિન મહેતા. ભારતીય સંસ્કૃતિમાં ‘રામાયણ અને મહાભારત એ બે સાઇબેરિયામાં રાજા રામ... મહાકાવ્યનું ઘણું મહત્વ છે. આ બંને મહાકાવ્યને ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ કહીએ તો પણ તેમાં અતિશયેકિત સાઈબેરિયા એ એશિ ની ઉત્તરમાં દર આવેલે દેશ છે. નથી. આ બંને મહાકાવ્યમાંના સર્વોત્તમ તઓ અને પ્રેરક અગાઉ આ દેશ ‘શિબીર” તરીકે ઓળખાતો હશે. એવું મનાય ચરિત્રએ નમૂનારૂપ આર્દશ પૂરા પાડીને ભારતીય નાગરિકેના છે. ત્યા પણું રામ-કથા રામનું ખાત્રાન” એટલે કે “રાજારામ” જનમાનસને ઘડવામાં; સુસંસ્કારનું સિંચન કરવામાં ઘણો ના નામથી હજારો વર્ષોથી લોકો સાંભળતા આવ્યા છે. ત્યાં મેટો ફાળો આપે છે. એમાં સહેજે શંકા નથી. આ બે ઇ. સ. ૧૧૮૨ થી ૧૨૫૧ દરમિયાન કુબ્લઈમાં નામને સમ્રાટ મહાન કાબેને લીધેજ છેક દક્ષિણમાં રામેશ્વરથી ઉત્તરમાં થઈ ગયે. તેના ગુરુનું નામ હતું પંડિત આનંદ ધ્વજ તેમણે હિમાલય સુધી સમગ્ર ભારત દેશ ભાવનાત્મક દૃષ્ટિએ એકતા એન્ટેનિયન સાડ સુબાશિદ' નામને એક ગ્રંથ લખેલે છે તેમાં સાધી શકે છે તેની સાક્ષી પૂરે છે ઇતિહાસ આ બંને એદેનિ એ રત્નનું” અને “સુબાશિદિ’ એ સુભાષિતનું મહાકાવ્યનો પ્રભાવ કેવળ આપણા દેશમાં જ પડે છે. મંગેલિયન ભાષાનું રૂપ છે. એનો અર્થ “સુભાષિત રત્નનિધિ” એવું નથી ખાસ કરીને ‘રામાયણને પ્રભાવ તો દુનિયાના એ કરી શકાય. એ ગ્રંથ વિશે હિઓન પાલ્સાડ-પે” એ ટકા બીજા દેશોમાં પણ પડેલે જણાય છે. કરેલી છે. તેમાં રામાયણનો સારાંશ મળી આવે છે. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લંકાધિપતિ રાવણ જનહિતથી ચીન અને તિબેટમાં વિમુખ થવાને કારણે વિનાશ પામ્યું. તેમાંથી નીચે આપેલ ઈતિહાસ તપાસતાં ગણાય છે કે ઈસ્વી સનના આરંભમાં એકમાત્ર ઉતારેજ લેકને--ખાસ કરીને-જનતાના નેતાઓને કુશાણ” વંશનું રાજ્ય કાશીથી ખેતાન સુધી ફેલાયેલું હતું. આમ મહાન સંદેશો પૂરો પાડે છે. તેનાં કારણે તેની સાથે જોડયેલા દેશ પર ભારતીય સંસ્કૃ * એલાન-દ્વર આખ બેલુગ્સાન ઠેરવે ખુમુન દેમિ તિનો પ્રભાવ પડે એ સ્વાભાવિક છે. ચીન અને મધ્ય એશિયા આલિયા નાગાદુખા. એમ્યુ આમુર સાગુબ્રુબા ઇગ્રેન એક્સ્ટ્રા વચ્ચે પરસ્પર સંબંધ બંધાવાનું બીજું કારણ એ હતું કે ઈ. ગાન દુર નેડ. ઉલુ શિનુગ્મગાઇ જગુસેલ દૂર નેડ. યેસે સ. ૮૫ થી ૧૦૫ના સમય દરમિયાન ચીની સમ્રાટ હો-તિ” શિનુક્સન – ઉ– ગેમ -ઈવેર એરિન્દ માગેસ – ઉના – ને સેનાપતિ “યાન છાવ એ મધ્ય એશિયાના કેટલાક પ્રદેશ નિગેન બાગાન લંગા દૂર આલાઢાસાન ” પર ચડાઈઓ કરી હતી. આ સંપના કારણે ભારતીય સાહિત્યની સારી અસર પડી હતી. * અર્થાત જનતાના નેતાઓએ, મહાપુરૂએ ક્ષુલ્લક ઈ. સ. ૪૭૨માં ‘ચિ-ચિઆચ” એ-સા-પાઓ-ત્સાડ-ચિડ એવા આનંદમાં મગ્ન થવું ન જોઈએ. વિષય લંપટ બનવું નામના ગ્રંથને આરંભ +ામાયણથી કર્યો હતે. ‘ચિ-ચિઆ-એ ન જોઈએ, કારણ કે લેભમાં પડવાથી અને કામ વિવશ બનસંસ્કૃતના ‘કેકય’ નામનું રૂપાંતર છે. આ ગ્રંથના ઉપસંહારમાં વાથી પ્રા ધીન કાળમાં રાક્ષસરાજ લંકામાં મરાય હતે. ” રામરાજ્યનાં ભારે ગુણગાન ગાવામાં આવ્યાં છે. કંબોધ્યામાં રામકીતિ? - ઈ. સ. ૫૮૦માં નેપાળના અધિપતિ * અંશવમ” ની દિકરીનાં લગ્ન હાલામાં કરવામાં આવેલાં આથી ૯હાસા અને કડિયા પહેલાં કાબાજ' અથવા “કંબજ’ તરીકે ભારત વચ્ચે નિકટને સંબંધ બંધાયે. તે વખતે ભારતમાં પ્રભુત્વ ઓળખાતું. તેની સ્થાપના સ્વાયંભુવ કંબુએ કરેલી- એ દેશની ભગવતા બૌધ્ધ સાહિત્યની ત્યાં અસર પહોંચે એ સાવ સ્વાભા- રાજધાની પેનમાં આજે પણ અપ્સરા નૃત્યે ખૂબ લોક વિક હતું. બૌદ્ધ સાહિત્યના “અનામક જાતક” નું ‘કાંગ-સે-ઈ પ્રિય છે. ત્યાંથી જ સંસ્કૃત ભાષામાં લખાયેલા ૯૦૦૦ જેટલા નામના ચીની લેખકે ચીની ભાષામાં રૂપાન્તર કર્યું હતું. આ શિલાલેખ મળી આવ્યા છે. સંસ્કૃત અને પાલી ભાષાને રૂપાંતર ‘લિયે-ઉતૃત્ની નામના ગ્રંથમાં સ્થાન પામેલું છે. તેમાં ત્યાંની ભાષા પર ઘણો પ્રભાવ પડે છે. ત્યાંના વિરાટ સભારામ-સીતાને વનવાસ સીતા હરણ જટાયુ-વધ વાલી અને ગ્રહોની ભીંતે પર ઈ. સ. ૧૨૦૦ માં સમ્રાટ સૂર્યવર્માન સગ્રીવ વચ્ચેનું યુદ્ધ સીતાની અગ્નિ પરીક્ષા વગેરે બનાવવાનું બીજાએ “રામાયણ’ અને ‘મહાભારત” નાં દશ્ય અંકિત રોચક વર્ણન કરવામાં આવ્યું છે. તિબેટમાંથી ‘રામાયણ’ ની કરાવેલાં છે. ત્યાંના સાહિત્યમાં રામાયણ એ “રામકીતિ” ના કેટલીયે હસ્તલિખિત પ્રતે મળી આવે છે. નામથી પ્રતિષ્ઠા પામેલું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy