________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૧૫૯ ૧૮૯, ૨૧૫, ૨૯૪, ૩૦૮, ૩૭૪, ૩૮૩ અને ૪૨૬ નંબર
પાલિ જાતક ની કથાઓની સાથે સામ્ય ધરાવતી ઈસપ નીતિકથાઓમાંની ‘સિંહના ચામડામાં રહેલે ગધેડે’, ‘વરુ અને બકરીનું બચ્ચું”
ભારતમાં પ્રાચીસ્થાઓને ઉપગ રાજનીતિ અને ‘શિયાળ અને કાગડો' વગેરે કથાઓ ગણાવેલી છે જે આ
વ્યવહારજ્ઞાન ઉપરાંત ધર્મના શિક્ષણ માટે પણ થતે આ વાર્તાઓ ભારતમાંથી ગ્રીસમાં પહેાંચી હોય તે કઈ રીતે અને
પ્રકારના વાર્તા સંગ્રહમાં પાલિ “જાતક’ મુખ્ય છે. આ ગ્રંથ કયારે ત્યાં પહોંચી હશે એ પ્રશ્ન મહત્વનું બની રહે છે. ભારત
વિષે શ્રી સાંડેસરા લખે છે કે “પાલિજાતક’ એ ભારતીય અને ગ્રીસ વચ્ચે સીધો સંપર્ક સિકંદરના સમયથી સ્થપા. પરંતુ
લેક કથાઓને એક શકવતી સંગ્રહ છે. જો કે “જાતક” ના એવી એક શક્યતા રહેલી છે કે ભારતમાંથી પશિયા અને
સંકલનકાર અથવા સંગ્રાહકે લેકે કથાઓને ધર્મકથાઓનું ત્યાંથી એશિયા માઈનર થઈ આ વાર્તાઓ ઈ. સ. પૂર્વે છઠ્ઠા
સ્વરૂપ આપ્યું છે અને ભગવાન બુદધે પિતાના સેંકડો પર્વે કામાં પહોંચી હોય કેમકે પશિયાના રાજા મહાન દારિઅ
જન્મમાં જુદી જુદી પારમિતાઓનું સંપાદન કેવી રીતે કર્યું સને (Darins the Great) ખંડણી આપનાર પ્રદેશમાં
એ આલેખવા માટે તેને ઉપયોગ કર્યો છે પણ “પંચતંત્ર' સિંધ અને ગાંધાર પ્રદેશને પણ સમાવેશ થતે એવા ઔતિ. ‘બૃહકથા’માંની વાતોએ પણ મૂળભૂત રીતે પ્રાચીન ભારતમાં હાસિક પૂરાવા મળી આવે છે. આ વાર્તાઓ ભારતમાંથી ગ્રીસ પ્રચલિત એ
આ પ્રચલિત એવી લકથાઓ જ છે એ હકીકતમાં કંઈ ફેર પહોંચી તેમ માનવાને માટે એક વધુ પ્રબળ કારથ એ છે કે પડતા નથી.” ગ્રીક ભાષામાં લખાયેલી હોવા છતાં આ વાર્તાઓ કેટલાંક
બૌદ્ધ ધર્મના પાલિભાષામાં લખાયેલા “સૂત્રપિટક" ને ખાસ ભારતીય તત્ત્વ ધરાવે છે. ઉપરાંત ગ્રીસની અસર તળે
દસમે વિભાગ “જાતક તરીકે ઓળખાય છે. અત્યારે જે ન આવેલા એવા જગતના અન્ય ભાગોમાં મળી આવતી
સ્વરૂપમાં જાતક કથાઓ મળી આવે છે તે “સૂત્રપિટકમાં આવતી કથાઓ ભારતની કથાઓને વધુ મળતી આવે છે. આમ જેને
કથાઓ પ્રમાણે છે. કુલ ૫૪૭ જાતક કથાઓ છે અને પ્રત્યેક ગ્રીસ (Genesis) ૧૬ની ૨૬મી કથામાં ઈજિપ્તનું પાટ્રિજ
કથામાં સાક્યમુનિ બૌદ્ધત્વને પામ્યા તે પહેલાં તેમનાં કઈ (paridge) પક્ષી સિંહણના ગળામાંથી હાડકું ખેંચી કાઢે. છે. તે જાતક –૩૦૮ મુજબની છે. જ્યારે ઈસપ નીતિકથામાં
આગળના અવતારની વાત આવે છે. આમાંની કેટલીક વાર્તાઓ
જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા સ્વરૂપે વર્ણવાયેલી છે. સિંહની જગ્યાએ વરુ wolf | આવે છે. “ઈસ્થર’ (Es her)
કયારેક બધિસત્વના એક જ અવતારમાં કેટલીક વાર્તાઓ સાથે ૩ની કથા ૬માં દરિયાનાં મેજાં જ્યાં સુધી પહોંચી શકે તેવી જગ્યાએ માળા કરતા અને ચાંચથી પાણી ઉલેચતા એક
પણ બને છે. જાતકથાઓ આમ ભૂતકાળની કથાઓ છે જે
વત માન સંદર્ભમાં બંધબેસતી થાય એ રીતે કહેવામાં આવેલી પક્ષીને બીજું પક્ષી ઉપાલંભ આપે છે; કથા જાતક -૧૪૬માં છે પરંતુ આ જાતની કથા ઇષમાં નથી. ઇસ્થર--૩ની કથા
છે. બુદાના દૌનિક જીવનમાં આવતી કઈ ઘટના જેવી કે ૧માં ગધેડી, તેનું બચ્ચું (લાકું) અને ભૂંડણ પાળનાર
શિમાં રહેલી કે ત્રુટિ, બિન આજ્ઞાંક્તિ પણું, કઈક એક માણસની કથા ખોરાક નથી આપતે જ્યારે ભૂ ડણને
નૈતિક પ્રત પરની ચર્ચા વગેરે પ્રસંગે બુધ્ધ પોતાના આગલા ખૂબ ખવડાવે છે આથી બચું માતાને ફરિયાદ કરે છે કે તેઓ
અવતારમાં બનેલી કે સમાન ઘટના જેનું પુનરાવર્તન આ મહેનત કરે છે છતાં તેમને માલિક તેમને પૂરતે ખોરાક જન્મમાં પણ થતું જોવામાં આવે છે તે કહે છે અને તેના પણ આપતું નથી. અને આળશુ ભૂંડણને ખૂબ ખવડાવે છે.
નૈતિક અથવા ધાર્મિક મહત્વ વિષે ચર્ચા કરે છે. આથી દરેક માતા સાનમાં સમજાવે છે કે સમય આવ્યે બધું સમજાશે. કથામાં બાધિસત્વ એક પાત્ર તરીકે ચોક્કસ જ આવે જ છે. પછી જ્યારે મિજબાનીને સમય આવે છે ત્યારે તાજી -મ જી. કથાના મૂળ સ્વરૂપમાં આવું કે ઇ પાત્ર ન હોય તે તેમાં થયેલી ભૂ ડણની કતલ કરવામાં આવે છે ત્યારે સ્વામીની કૃપા શેડો ફેરફાર આવે છે. તેમ છતાં જે પાત્ર તરીકે આવી શકે પાછળ રહેલી કુરતા માતા બચ્ચાને સમજાવ્યું છે. જાતક-૩૦ તેમ ન હોય તે બેધસત્વ એક તટસ્થા દૃષ્ટા તરીકે પણ માં ગધેડી અને તેના બચ્ચાની જગ્યાએ બળદ અને તેને ક ામાં આવે છે; અને પિતાના આચરણું કથન દ્વારા ઉપદેશ નાભાઈ આવે છે. પરંતુ ઈસપનીતિ કથામાં મહેનતુ બળદ આપે છે. ગદ્ય અને પદ્ય બંનેમાં હોય છે. કથાનો ઉપદેશ અને વાછરડી આવે છે. મિજબાનીને દિવસે વાછરડીને વધ
તે વાછરડીના વધ સ્કૂટ કરતા પદ્ય ભાગ ગાથાથી કથાની સમાપ્તિ થાય છે.
ટ ક કરવા માટે તેને લઈ જ.માં આવે છે ત્યારે બળદ હસે છે.
| ‘જાતકમાં આવતા કેટલીયે કથાઓ પંચતંત્ર, મહાઅને વાતોમાં લે હું દેશ સ્પષ્ટ કરે છે. ભારતની પ્રાણીકથાઓ આમ પોતાના વિના રૂપમાં માત્ર ઈસપકથાઓમાં
ભારત, બૃહત્કથા જેવા અન્ય ગ્રંથમાં પણ આવે છે. શ્રી સાંડેજ નહિ પરંતુ જગતના અનેક દેશોમાં અનેક ભાષાઓમાં
સરા કહે છે તેમઃ “પંચતંત્ર અને પાલિજાતકમાં માલુમ પડતી ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત બની છે. શ્રી ભેગીલાલ
સમાનતાઓના અડયાસ ઉપરથી એક જ નિર્ણય ઉપર આવી સાંડેસરાના શબ્દોમાં “આમ બધી રીતે વિચારતા પ્રાણીકથાને
શકાય તેમ છે અને તે એ કે બંનેના કર્તાઓએ પ્રાચીન પ્રચાર પશ્ચિમમાંથી પૂર્વમાં નહિ, પણ પૂર્વમાંથી પશ્ચિમમાં ભારતીય લોકવાર્તા સાહિત્યના સંચિત ભંડારને ઉપગ કર્યો થયો હોય એમ માનવું એ સયુક્તક છે.
છે, બંનેનું ઉપાદાન એક જ છે પરંતુ એમાંથી એકના કર્તાએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org