SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૧૨૯ પણ થવું જોઈએ. પરંતુ સ્વતંત્ર રીતે પોતાનું હિત ભાગ્ય નિર્ણય તેિજ a 4 જ જોઈએ. નિવમા આવે છે. મારી સધાઈ રહેશે. જે વ્યવહારમાં કાંઈક પતન કાર્યજઇએ, પરંતુ પ્રાકૃતિક બળે તે એ બળે ને ? માલિક પાસે મુડી લ બ્લિક રીતે સકતી. આ તંત્રતે રહેવું જ જોઈએ. નિયમન પણ થવું જોઈએ. પરંતુ કે લેકશાહીને પાયે વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. આથી વ્યકિતઓ જોઈએ, પરંતુ એનું કેન્દ્ર ખસીને સ્વમાં આવે છે. મનુષ્યના સ્વતંત્ર રીતે પિતાનું હિત સાધે તે સર્વનું હિત આપે આપ જીવનની ગતિ વિધિ પ્રાકૃતિક બળને વશ રહે એ એનાં સધાઈ રહેશે. દરેકે પિતાનાં ભાગ્યને નિર્ણય પિતે જ લેવાને જીવનનું એક પાસું છે. પરંતુ એની વિશેષતા તો એ બળે ને રહ્યો. આ સાદુ કથન વ્યવહારમાં કાંઈક જુદી સ્થિતિ રચે વિશ કરી એમાંથી પિતાને અનુરૂપ એવાષર્યાવરણનું નિર્માણ છે. માલિક પાસે મુડી હોય અને મજુર પાસે પોતાની કાર્યકરવામાં રહેલી છે. માનવ સંસ્કૃતિ અને સભ્યતા એ પ્રાકૃતિક શક્તિ. એ બાબતમાં બંને સૈદ્ધાત્ત્વિક રીતે સ્વતંત્ર ખરાં. બળો અને સંજોગે ઊપર મનુષ્યનાં સ્વત્વની મુદ્રા અંકિત થાય પરંતુ વ્યવહારમાં તેમની સ્વતંત્રતા સમકક્ષ નથી હોતી. આ છે. એના પરિણામ છે. એમાં મનુષ્યની દ્રષ્ટિ અને સામર્થ્ય સ્થિતિમાં માલિક કાંઈક વધારે સ્વતંત્ર હોય છે. પરિણામે સ્વાતંત્ર ઝળકતુ દેખાય છે, અહીં મનુષ્ય પોતે સૃષ્ટિનું કેવળ વ્યક્તિનિષ્ઠ સમાજમાં જાયે અજાણે સત્તા અને સંપત્તિનું એક સર્જન જન રહેતાં સર્જક પણ બને છે, અને આ કેન્દ્રિકરણ થવા લાગે છે. એમાં સ્પર્ધાનું તત્વભળતાં આ સર્જકત્વમાં એના પિતાનાં અસ્તિત્વ ની સાર્થકતાની પ્રતીતિ થાય કેન્દ્રિકરણની પ્રવૃત્તિ વેગ પકડે છે. અને કાંઈક ઉગ્ર પણ બને છે, માનવ ઇતિહાસ એ આ વિશિષ્ટ સકત્વના પ્રાગટય છે. અને સ્પર્ધા તો પ્રગતિ માટેની આવશ્યક શરત મનાય છે. અને આવિર્ભાવનો ઇતિહાસ છે. સ્પર્ધાની પરિસ્થિતિમાં લક્ષ્યને પહોંચવા ઉપરાંત આગળ સ્પર્ધક પાછળ પડે અને પાછળને આગળ ન જાય તેની મનુષ્ય કેઈ બ્રાહ્ય દબાણ કે દોરવાણીથી સંચાલિત થાય કાળજી લેવાનું વલણ પણ રહે છે. આમાંથી વ્યક્તિ વ્યકિતના એ એની એક અવસ્થા છે. પરંતુ એ પોતાનું સાચું સ્વરૂપ ત્યારે હિતે વચ્ચે વિરોધ ઉભો થાય છે તથા આત્મકેન્દ્રી બની કઈ જ પ્રાપ્ત કરે છે જ્યારે તે આ બાહ્ય પ્રેરણા કે નિયંત્રગુની પણ ભેગે પિતાનું હીત સાધી લેવાની વૃત્તિ જન્મે છે. આ આવશ્યકતથી ઉપર ઊઠે, અને પોતાના પગ ઉપર ઉભા રહી વૃત્તિ પરિસ્થિતિને શકય એટલે વધારે લાભ ઝુંટવી લેવા પિતાની દષ્ટ મુજબ ચાલે. ત્યારે કઈ બળ કે દબાણ નહિ તરફ મનુષ્યને દોરે છે. અને સ્વાર્થ પરાયણતા એ જીવનને પરંતુ ઔચિત્યભાવના એ એનું પ્રેરક બળ બને છે. અને આ એક સર્વ વ્યાપી નિયમ બની રહે છે. એનું પરિણામ એ આવે થી ના આંતરિક બળથી પ્રેરાઈને એ તમામ બાહ્ય બળાને છે કે અમુક સ્થાનોએ સત્તા અને સંપત્તિ એકઠાં થતાં જાય અને આપત્તિઓને યે મુકાબલે કરવાની હિંમત કેળવે છે. છે અને આમ વર્ગનું શેષણ થવા લાગે છે. લોકશાહીનું એવી સ્થિતિમાં ભૌતિક અને સામાજિક પરિબળે એના નિયા માળખું તે ટકી રહે છે, પરન્તુ સત્તા તે લોકોના નામે મક તત્વો ન રહેતાં તેના પુરુષાર્થ માટેની સામગ્રી રૂપ બની અમુક વ્યકિતઓ કે જુથોના હાથમાં જ સરી પડે છે. અને રહે છે. આવું થાય છે ત્યારે સાચા મનુષ્યનો પ્રાદુર્ભાવ થાય એનો ઉપગ તથા ઉપભેગ એમની મનષ્કિતા ઉપર નિર્ભર છે. માનવ સંસ્થાઓનું સ્વરૂપ પણ આ આવશ્યકતાને પડઘો પાડે છે અને એને અનુલક્ષીને પરિવર્તન પામે છે. લેકશાહીને ઉદય એ આ રહસ્યને આવિષ્કાર છે. આમ લો.શાહી સ્પર્ધાત્મક અને મુડીવાદી સમાજની રચનામાં પરિણમે છે. જેમાં બહુજન સમાજ તે અમુક ભાગ્ય. લોકશાહી એક નવીન માનવતા અને નવીન સમાજનું દર્શન પ્રસ્તુત કરે છે. આ દર્શન ફ્રાંસની રાજ્યકાંતિની વાત સાળીઓના હિતનું સાધન માહ બની રહે છે અને છેવટે ત્રતા, સમાનતા અને બંધુતા એ ત્રિસૂરીમાં પ્રગટ થાય છે. સમાનતાના મૂલ્યને હાસ થાય છે. પરંતુ લેકશાહીના માળખામાં આ મંત્રના પ્રભાવે પામર માનવ સમુદાય હુંકાર કરીને એકવાર બહુજન સમાજ પોતાના અધિકારો માટે જાગૃત થઈ ગયા હોવાથી અમીર અને ગરીબો વચ્ચેનો વર્ગસંઘર્ષ ઉગ્ર બેઠો થયે અને દૂરગામી અસરો નિપજાવતી એક મહાન ક્રાંતિ બની આવી. આમ સ્વતંત્રતાની મૂલ્યને કેન્દ્રમાં રાખીને બને છે. એ સ્થિતિમાં એને પ્રત્યાઘાત રૂપે સમાનતાના મૂલ્યને પ્રયોગ શરૂ થાય છે. સ્પર્ધાત્મક મુડીવાદ વ્યક્તિને સામસામે લેકશાહીનું મંડાણ થયું. રાજાશાહી ઉથલી પડી. સત્તા લોકોના ? હાથમાં આવી. સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને લોકો તે મકી દઈ સંધષની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. એમાંથી જ પોતાનું શાસન કરે અથવા એ શાસન કાર્યના પ્રત્યક્ષ યા કદાપિ સુસંવાદી સમાજની રચના થઈ શકે નહિ. અને એમાં રહેલી સ્વતંત્રતા પણ ખરેખર તે પ્રામક જ હોય છે. તેથી પક્ષ ભાગીદાર તો હોય જ એવી રાજ્યવ્યવસ્થા અને સમાજ માનવના હિતને બદલે કેવળ અહિત થતું જ જોવામાં આવે વ્યવસ્થાનું વન મનુષ્યના માનસમાં દઢ થયું. છે. ખરું માનવહિત આવા સંઘર્ષ દ્વારા નહિ. પરંતુ વ્યક્તિ પરંતુ માનવ પરિસ્થિતિ ધાર્યો વળાંક લઈ શકી નહિ વ્યક્તિ વચ્ચેના સહકાર દ્વારા જ પ્રાપ્ત થઈ શકે આથી અને લોકશાહી પાસે અપેક્ષિત પરિણુમ સિદ્ધ ન થયાં. અને સ્વતંત્રતાને બદલે સમાનતાના મૂલ્યને અનુલક્ષીને સહકારી સામાજિક તથા આર્થિક અસમાનતા અને શેષણની પરિસ્થિતિ સમાજના નિર્માણ માટે યત્ન થી જોઈએ. પણ સહકારની નિર્માઈ અને સ્વતંત્રતા ને સમાનતા એ બે પરસ્પર વિરોધી બાબતમાં એવું બને છે કે ત્યાં જે કઈ દાબ ન હોય તે કાર્ય મૂલ્યો હોય એવો આભાસ પેદા થયે. એમ કહેવામાં આવ્યું કથળતું જાય છે. સ્પર્ધાની પરિસ્થિતિમાં આગળનો સ્પર્ધક Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy