________________
|| ભરૂડીયા મંડન પરમતારક શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ : !!
09 8 2.
છે
&.
૬
| ભરૂડીયા મંડન પરમતારક શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ : || જૈનશાસન કે ગગન મંડલ મેં સોહે તેજ રિસતારા, પદ્મ-છત હીર વિજયજી કનક દેવેન્દ્ર સૂરિ પ્યારા, કંચન સમ કલાપૂર્ણ સૂરીશ્વર અગણિત છે ઉપકારા, પ૨મ પુનિત ગુરૂ પદ પંકજ, વંદન કોટી હમારા.
અપૂર્વ હૈ તુજ જ્ઞાન કી ગરિમા, જનમન કો હરખાતી, અદ્ભુત હૈ જીસકી જિનભકિત રોમ રોમ મુકાતી,
અજબ હૈ ચારિત્ર કી ચર્ચા વિશ્વમેં ‘કીર્તિ ફલાતી', વંદન હો 'કલાપૂર્ણસૂરીશ્વર' દરિશને દરિત પલાતી. જેના દર્શન માત્રથી દુર્ગતિ ભાગે, જેના નામ ૨મરણથી કાજ સરે એવા કલિકાલ કલ્પતરૂ અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના પાવન ચરણોમાં ભરૂડીયા નિવારી શીવજી કરમશી સત્રા પરિવારનાં કોટિ કોટિ વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org