________________
Jain Education International
श्री अर्बदगिरिश सहस्त्रफणा पार्श्वनाथ
जिनालय
For Private & Personal Use Only
સંપથી ખેતરહ શમ, તટી . અનાકર, બિ. મિરkr (M.),
www.jainelibrary.org
પરમ પૂજ્ય ૧ ૬ o દીક્ષા દાનવીર, સંઘવી ભેરૂતારક ધામના સ્તંભ, યુવક જાગૃતિ પ્રેરક આચાર્ય દેવશ્રી ગુણરતન સૂરીશ્વરજી મ.સા.
તેઓની પ્રેરણાથી આબુ તળેટી અનાદરામાં સંઘવી ભેરૂ તારક ધામ નિર્માણ થઇ રહેલ છે. આ તીર્થમાં અનેક વિશેષતાઓ રહેશે. મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ બિરાજમાન છે. પો. અનાદરા (જિ. સિરોહી) આ તીર્થથી માઉન્ટ આબુ દેલવાડા માત્ર ૬ કિ.મી. છે અને ૩ કિ.મી. પગથિયાં છે.
પ.પૂ. આ. શ્રી ગુણરતનસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્નો, પૂ, ૫, શ્રી રવિરત્નવિજયજી મ. સા., પૂ. ૫, શ્રી રશ્મિરનવિજયજી ગણિવરની પ્રેરણાથી માલગાંવ નિવાસી સંઘવી ભેરમલજી હકમાજી પરિવાર હ ! તારાચંદજી ભેરમલજી,
સંઘવી મોહનભાઇ ભેરમલજી, સંઘવી લલિતભાઇ ભેરમલજી (સંઘવી એન્ડ સન્સ, મુંબઇ-સુરત) ના સૈાજન્યથી.