SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International જે સમયે આપણાં પૂજ્ય - પવિત્ર આગમો ભંડારમાં ગૂપ્ત રીતે સચવાયા હતાં. કોઈને પણ તે વાંચવા - ભણવા કે જોવા માટે પણ પ્રાપ્ત થતા ન હતાં, તેવા સમયે પરિવર્તનના વિચાર દ્વારા જિનશાસનના ચોકમાં આગમમંદિરના પ્રયોગ દ્વારા આગમો પ્રત્યેની ભક્તિ-અભ્યાસ ને | પ્રેમ જાગૃત કર્યો તે આગમોદ્ધારકશ્રી અને આગમમંદિરો. = ૨) , ત્રણ મજા આવી જ રીતે Pિ કિ ૩) For Private & Personal Use Only ૨૨ શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા ૧ પૂ. આગમોદ્ધારક શ્રી ૩ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિર - સુરત www.jainelibrary.org શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર - પાલિતાણા. શ્રી વર્ધમાન તામ્રપત્ર જૈન આગમ મંદિર - સુરત. સૌજન્ય : પ.પૂ.આ.શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ.સા. ના ઉપદેશથી મુંબઈ નિવાસી સંઘવી બાબુલાલ લમીચંદ (કુંઢડાવાળા) તરફથી વિ.સં. ૨૦૫3 ના મહા સુદી - ૬ બુધવાર તા. ૧૨-૨-૯૭ પૂજયશ્રીની નિશ્રામાં કુંઢડાથી પાલિતાણાનો છરિ પાલિત સંઘ નીકળેલ તેની ખુશાલીમાં
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy