________________
પૂ આગમેદ્ધારક આ દેવ શ્રી આનંદસાગરસૂરિજી મ. સા.
, , ; ; ; ; ; , , ,
* મુદ્રક * જય જલિયાણ પ્રિન્ટસ
સુતરીયા કે. સેન્ટર દિપક ટોકિઝ પાસે
જામનગર
* પ્રકાશક જ અભિનવ શ્રુત પ્રકાશન પ્રવિણચંદ્ર જે. મહેતા - જેસંગ “નિવાસ” હેડ પોસ્ટ ઓફિસ પાછળ
જામનગર
-
ARR HEL
********************
પ્રકાશકનું નિવેદન
૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪. લગભગ હજાર વર્ષ પૂર્વે પૂ. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે રચેલ સિધહેમ વ્યાકરણને. લગભગ સવા ત્રણસો વર્ષ પુર્વે પ્રક્રિયા રૂપે ફેરવ્યા પછીનું સંભ-વિવરણ સહિતનું આ પ્રથમ ગુજરાતી પ્રકાશન છે. જે ફિલોસોફી સાથે ગ્રેજ્યુએટ થયેલા અમારા પૂજ્ય મુનિરાજ શ્રી. સુધર્મ સાગરજી મ. સા. ની અનન્ય પ્રેરણા-અંત:કરણ પૂર્વકની ભાવના/લાગણી તથા તેમના શિષ્ય પૂ. મુનિ દીપરતનસાગરજીની મહેનતને પરિપાક છે. - પ્રથમ બે ભાગના પ્રકાશન બાદ ખૂબજ સુંદર અભિપ્રાયો અને સહકાર મળતા ટુંક સમયમાં ત્રીજો ભાગ રજૂ કરતાં અમે ખૂબજ આનંદ અનુભવીએ છીએ. આ વ્યાકરણના અભ્યાસથી પર સિદધનું શુધ જ્ઞાન પામી શાસ્ત્રના અર્થની વિચારણ-ચિંતન, મનન દ્વારા પરપરાએ શાશ્વત સુખને પામે એજ શુભેચ્છા,
પુસ્તક પ્રકાશનમાં અત્યંત ઉપયોગી બનેલા અને તન મન ધનથી સહકાર આપનારા શ્રી કાન્તિભાઈ-હર્ષદભાઇ-વિરૂભાઇ, વહીવટી કાર્યવાહીમાં મદદરૂપ બનેલા મહેન્દ્રભાઇ તથા અમરીષભાઈ ઉદાર હાથે ફાળો આપનાર શ્રી જામનગર જૈનસંઘ સમસ્તના આભારી છીએ. આ સમગ્ર ત્રીજા ભાગના કાગળના દ્રવ્ય સહાયક શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘ-જામનગર ના આભાર સહ
પ્રવિણચંદ્ર જે. મહેતા અભિનવ શ્રુત પ્રકાશન વતી
(4).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org