________________
રત્યવંદનમાળા
શ્રી શાંતિનાથ ભગવંતના ચૈત્યવંદને
શાંતિ જિનેસર સમરતાં, સુખ થાવે ભરપૂર, દિન-દિન આનંદ અતિ ઘણે, વાધે વધતું નૂર..૧... સાત રાજ ઉંચા જઈ, વસિયા શિવપુર ઠાણ, શુભ નજરે કરી સાહિબા, દીજે દરિસણ નાણ....૨... બારે ભેદે તપ વલી, સંજમ સત્તર પ્રકાર, સેલ જિન સેવ્યા થકી, કીર્તિચંદ્ર જયકાર. ૩....
શાંતિ જિનેસર સાહિબા, સુખકારી સુખકંદ, ભેટ્યા ભવભીતિ ભગી, આજ ભયે આણંદ...૧.... મૂર્તિ મેહન વેલડી, કામકું ભ સહકાર, રત્નચિંતામણી સારીખે, દીઠે તુમ દીદાર ૨.... અચિરા સુત ત્રિભુવન તિલો, જગનાયક જિનરાજ, ધર્મવિજય મેહે દીજિયે, શિવરમણ મહારાજ. ૩....
દશમે ભવે શ્રી શાંતિ જિન, મેઘરથ મહારાજ, પિસહ લીધે પ્રેમથી, આત્મસ્વરૂપ અભિરામ......... એક દિન ઈ વખાણી, મેઘરથ મહારાય, ધર્મથી ચલાવ્યું નહી ચલે, જે પ્રાણ પરલોકે જાય...૨... દેવે માયા ધારણ કરી, પારે સિંચાણે થાય, અણધાર્યું આવી પડ્યું, પારેવડું ખોળા માંય...૩. શરણે આવ્યું પારેવડું, થર-થર કંપે કાય, રાખ-રાખ તું રાજવી, મુજને સિંચાણે ખાય....... જીવદયા મનમાં વસી, કહે સિંચાણાને એહ, નહિ આપું રે પારેવડું, કહે તે આપું દેહ......
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org