________________
ત્યવંદનમાળા
પ૯ વીતરાગ એમ પૂજતાંએ, લહીએ અવિહડ સુખ, માનવિજય ઉવજઝાયના, નાઠાં સઘળાં દુઃખ.૧૫ સુણે આદિ જિનરાજ અરદોસ મેરી,
લહી ભાગ્યથી આજ મેં ભેટ તેરી, મહાપુણ્યના પુરથી નાથ પાયે,
હવે કષ્ટ ભય દુષ્ટ ફરે નસા ...૧... ગયે કાળ બાળપણમાં અને તે,
વો મોહની આણમાં હું ભમતે, દેખી મુખ તારૂ થયે ઉજમાલ,
લહ્યો ધર્મને આજ તારૂણ્યકાલર... મલ્યા ચરમ આવર્ત માટે સખાઈ,
પડે પાતળે મેહ મહા લખદાયી,
ગ્રથિ ભેદથી તત્વની દષ્ટિ પાઈ,
પ્રભુ ઓળખે તું અહી અમાયી૩ મિ આજ મિથ્યાત્વને અંધકાર,
થયે શુદ્ધ સમ્યકત્વને તકાર, રહ્યા વેગળા કાઠિયા કર્મ કાઠાં,
અનંતાનુબંધી સવે દૂર નાઠા....૪ હવે ઉલસી આપથી વેગ શક્તિ,
જાગી ચિત્તમાં તાહરી જેર ભક્તિ, ગયે આપ-આપે સહુ ભ્રમજાળ,
જાણ્યા દેવ તું એક જગમાં દયાલ થયું સમર સે ચિત્ત શીતલ સુચંગ,
ભળી વાસના સહજ સંવેગ રંગ, ગયે તાપ નિષ્પા૫ માર્ગ નિહાળી, મળી ચેતના સહચરી રસાળી-૬...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org