________________
૧૮
ચૈત્યવંદનમાળા [૬] પંચતીર્થ અંતર્ગત શત્રુંજયનું ચૈત્યવંદન વિમલાચલ ગીરિ ભેટતા, મુજ મન હર્ષ ન માય આદિદેવ અલવેસરુ, સુંદર મૂરતિ સહાય..૧ પ્રભુ સામે પદ્માસન, પુંડરિક ગણધાર, જતાં નયન ઉલસતાં, વર્ષે અમૃતધાર...૨... રાયણ તરુવર સેહતા, તિમ ઘેગએ જાણ પ્રભુ પગલા વળી વંદતાં, પામે હર્ષ સુજાણ...૩... રામ પાંડવ નારદ વળી, સાંબ પ્રદ્યુમ્ન જેહ નમિ વિનમિ દ્રાવિડ ને, વારિખિલજી તેહ....... ઈણ તીર્થે ઇમ મુનિવરા, આણે કર્મને અંત, ધર્મરત્ન પદ આપજે, ભાગે સાદિ અનંત પ... [૭] પંચતીર્થ અંતર્ગત ગિરનારજીનું ચિત્યવંદન દીક્ષા કેવલ ને વળી, ત્રીજુ નિરવાણ, ત્રણ કલ્યાણક ઉપના, ગિરનારે તે જાણુ-૧... અનંત ચાવીશીએ અનંત, કલ્યાણક વખાણુ વર્તમાનમાં નેમિનાથના, ગિરનારે તે જાણુ...૨ અનાગત જિનવર સવિ, પામશે શિવપુર ઠાણ, સાદિ અનંત ભાગે સુખી, ગિરનારે તે જાણ ૩... સંપ્રતિ ને સંગ્રામની, કુમારપાલની જાણ, મંદિર શ્રેણ સહામણી, ગઢ ગિરનારે વખાણ...૪... મેહરાય મહેલ ભાગ, માંગે કદિ નવિ દાણ, ધર્મરત્ના પસાયથી, ગિરનારે ચિત્ત આણું...” [૮] પંચતીર્થ અંતર્ગત આબુજીનું ચૈત્યવંદન આબુ અચલમાં શેતા, જિનવર બિંબ વિશાલ, દર્શનથી દર્શન મિલે, જાયે કર્મ જે જાલ...૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org