________________
ચૈત્યવંદનમાળા
૨૯૭
બેધિ બીજ ગુણ સંપદાએ, નાણ ચરણ તવ શુદ્ધ, થા પરમાનંદ પદ, એ નવ પદ અવિરૂદ્ધ...૩... ઈહ પરભવ આનંદ કંદ, જગમાંહિ પ્રસિદ્ધો, ચિંતામણી સમ જાસ જેગ, બહુ પુણ્ય લદ્ધા.૪... તિહુઅણુ સાર અપાર એહ, મહિમા મન ધારે, પરિહર પર જંજાલ જાલ, નિત એહ સંભારોપ... સિદ્ધચક પદ સેવતાંઓ, સહજાનંદ સ્વરૂપ, અમૃતમય કલ્યાણનિધિ, પ્રગટે ચેતન ભૂપ..૬
અહ" પદ આદે નમું, બીજે સિદ્ધ સુજાણ, સૂરિ વાચક શોભતાં, પંચમ પદ મુનિ જાણું...૧. દર્શન નાણુ અતિ દીપ, ચારિત્ર તય સુખકાર, બાર આઠ છત્તીસ સહી, પણવીસ સગવીસ ધાર..૨... સડસઠ ઈગવન શોભતાં, સીરોર બાર પ્રકાર, અષ્ટ કમલ દલ થાપીને, ધ્યાવે હદય મેઝાર...૩ સિદ્ધાદિક પદ ચિહુ દિસે, મળે અરિહંત દેવ, દર્શન નાણું ચાસ્ત્રિ ને, તપ વિદિશીયે સેવ....... ૩૪ હી અક્ષર સંયુત, દિન પ્રત્યે દોય હજાર, સિદ્ધચક સુણ્ય સાહિબા, કીર્નિચંદ્ર કહે તાર.૫
શિવસંપદા વરસા સદા, નવપદ ધરૂં હું ધ્યાનમાં, ભવવાસનાને વેગ ટાલે, રાચતાં ગુણ તાનમાં, શ્રીપાલ મયણાસુંદરી, સાધી ઘણા સુખિયા થયા, નવપદ ભજે સદ્દભાવથી, એમાં અખિલ મંત્રે રહ્યા...૧ અરિહંત પદને પ્રથમ શ્રેણતાં, વિદ્ધ સહુ દુરે ટલે, વલી સિદ્ધ આચારજ અને, ઉપાધ્યાયથી શાંતિ મળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org