________________
ચૈત્યવંદનમાળા
પ્રથમ વીર ચરિત્ર બીજ, પાર્શ્વ ચરિત્ર અંકુર, નેમ ચરિત્ર પ્રબંધ બંધ, સુખ સમ્પત્તિ પૂર૬ ઋષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય, સ્થવિશવલી બહુ કુસુમ પુર, સરીખો કહેવાય...૭ સામાચારી શુદ્ધતા એ, વર ગંધ વખાણે, શિવસુખ પ્રાપ્તિ ફલ લહી, સુરતરુ સમ જાણે...૮ ચાદ પૂર્વધર શ્રી ભદ્રબાહ, કપે ઉદ્ધરીયે, નવમાં પૂર્વ શ્રી યુગપ્રધાન, આગમ જલ દરિયો...૯ એકવીસ વાર શ્રી ક૯પસૂત્ર, જે સુણે ભવિ પ્રાણ, ગૌતમને કહે વીર જિન, પરણે શિવરાણી...૧૦... કાલિકસૂરિ કારણે એ, પણ કીધાં, ભાદરવા શુદિ ચોથમાં, નિજ કારજ સીધા...૧૧... પંચમી કરણી ચેાથમાં, જિનવર વચન પ્રમાણે, વીર થકી નવસે એશી, વરસે તે આણે...૧૨ શ્રી લહમીસાગર સૂરીશ્વરુ, પ્રમોદ સાગર સુખકાર, પર્વ પજુસણ પાલતાં, હવે જય-જયકાર...૧૩
શ્રી પસણ પર્વ સે, ભવિજન સહુ હરખી આઠે દિન એ નિત આરાધે, નિજ આતમ પરખી...૧ ગુણ અનંત છે જેહના, ધર્મ ધ્યાન નિત કીજે, પ્રભુ ગુણ સર્વ સંભાળીને, નિજ ભાવે લખીજે...૨... કહપતરુ સમ કલ્પસૂત્ર, નિજ મંદિર પધરા, ગીત ગાન મન ભાવશું, શુભ ભાવના ભાવ ૩ કરી વરઘોડે અભિન, જીનશાસન પાવે, શુભ કરણી અનુમતાં, ગુરુ સમીપે લા૪... ગુરુ પ્રરૂપે વાયણા, ભાવ ભક્તિ ને કાજે છઠ તપ કરી નિર્મલે, આતમ શક્તિ છાજે...૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org