________________
२१८
વીત્યવંદનમાળા
પિષધ ઉપવાસ કરીને આરાધે એકાદશી, નરભય તેહને સફલ થાયે પરમાનંદ પદ દેહસી, ગુરુ રૂપકીર્તિ હૃદય ધરીને માણેક મુનિ સુખકરે... ૧૩નેવું
મહિલ જિનવરને નમે, કરીને નિર્મલ ભાવ, જિનપૂજ ભવજલધિમાં, તરવાને નાવ....૧... જન્મ દીક્ષા ને નાણુ ભાણુ, થયાં ત્રણ કલ્યાણ, એકાદશી દિન જેહના, પ્રણમે સુવિહાણ...૨.... જ્ઞાનવિમલ ગુણ મૂળ થકી, સુણીએ અંગ અગ્યાર અગીયારસ દિન તપ કરી, પામે ભવ જલ પાર...૩...
ઉત્તમ તિથિ એકાદશી, ભાખી નેમિ નિણંદ, મુક્તિ વધુને માંડ, આદરે કૃષ્ણ નરિંદન... કલ્યાણક જિનરાજનાં, દોઢ ઈણ દિન જાણ, ધ્યાન ધરે મન વશ કરી, પનરે સહસ પ્રમાણ ૨ અર જિદ દીક્ષા ગ્રહી, નમીને કેવલ નાણુ, જન્મ દીક્ષા કેવલ લહ્યો, મલ્લિ જિર્ણોદ જગભાણ૩... ભરતાદિક દશ ક્ષેત્ર મેં કલ્યાણક પચાસ, અતીત અનાગત મેલતાં, દોઢસે ગણીએ ખાસ....... નમતાં નેવું જિર્ણને, સુવ્રતની પરે જેહ, મન વચ કાયા સ્થિર કરી, કીર્નિચંદ્ર ગુણ ગેહપ...
એકાદશી સામાન્ય
(૧) શાસન નાયક વીરજી, પ્રભુ કેવલ પાયે, સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયા...૧....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org