________________
૧૯૪
ચૈત્યવંદનમાળા
-
-
-
- -
-
[૧૮] અરનાથનું અઢાર અરનાથ રૂપ, બહુ સુગંધ શરીર, અદષ્ટ આહાર નિહાર, રુધિર રંગ ખીર૧... સમવસરણે દેવ નર, જોજન માંહી સમાયે,
જન લગે જિન વાણ, પશુ પણ વચન હાયે...૨ ભામંડલ તિહાં ઝલહલે, રેગ વૈર નાઠા સહી, ઋષભ કહે જિન સંસ્ત, અરનાથે આગલ રહ૩.
' (૧૯) મલ્લિનાથનું મલ્લીનાથ નિશદિન, ઈતિ જેણે મરકી ટાલી, અતિવૃષ્ટ અનાવૃષ્ટિ, ગયે તે દૂત દુકાલી......... ધર્મધ્વજ સેહતે, સિંહાસન સહ પદિપીઠે, ધર્મચક આકાશે, દેવ તુજ આગળ હડે...૨ ચામર વડે સુરવર, રણ સિંહાસન બેસણું, કવિ ઋષભ ઈમ રિચરે, મલ્લિનાથ પાતિક હણે...૩
(ર૦) મુનિસુવ્રત સ્વામીનું મુનિ સુવ્રત નમું સ્વામી, શીષ ત્રણ છત્ર સેહાવે, ઈંદ્રધ્વજ તિહાં સાર, પાય નવ કમલ કહાવે....... ત્રણ વપ્ર તિહાં દેવ, હેમ મણ રૂપા કેરા, જિન પ્રતિમા તિહાં ચાર, હાલે ભવભ્રમણ ઘરાર.... અશોકવૃક્ષ શિર ઊપરે, અમૃતવાણું મુખથી ઝરે, ઋષભ કહે સુવ્રતસ્વામિની, ઈદ્ર ચંદ્ર કીતિકરે૩
[૧] નમિનાથનું સાચા શ્રી નેમિનાથ, જિણ પંથે ચાલ્યા જાય, સહી સુગંધી વાટ, અધમુખ કંટક થાય...૧. વૃક્ષ નમાવે શીષ, દેવે દુંદુભિ બજાવે, પવન શકુન તિહાં સાર, પુષ્પ ની વૃષ્ટિ કરાવે...૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org