________________
૧૯૦
ચૈત્યવંદનમાળા,
અનંત જ્ઞાન જસ બુદ્ધિ, બંધ કર્મના કાપે, સમ સુખ નિવાસ, મુક્તિગઢ હેલા આપે..૨.. ત્રીજે જિન ત્રિભુવન વડે, ભક્તિ નવિ ચૂકે કદા, કવિ ઋષભ ઇમ ઉચ્ચરે, સંભવજિન સેવે સદા.૩...
[૪] અભિનંદનનું અભિનંદન જિનદેવ સેવ, જસ સુરપતિ સારે, સંવર રાયને પુત્ર, સકલ દુખ સોય નિવારે...૧... તું બંધવ તું માત તાત, પાપ તુજ નામે નાઠા, દારિદ્ર દુઃખ દર્ભાગ્ય સેય, પણ જાયે નાઠા...૨ ગુણ અનંત તાહરા પ્રભુ, ત્રિભુવન નહીં કે તુજ સમ, કવિ ઋષભ ઈમ ઉચ્ચરે, અભિનંદન જિનવર નમે... ૩..
[૫] સુમતિનાથનું સુમતિનાથ સુખવાસ દાસ, હુ ભવ ભવ હારો, કરૂં વિનતી એક તુજ, આવાગમન નિવારે ... સેવકની કરો સાર, પાર પહેલાં ઉતારે, કેધ માન મદ લોભ, સેય ઉપજતાં વારે..૨... દેવ નિરંજન નામ તહ, તુજ નામે નિશ્ચય કરે, કવિ ઋષભ એણિ પરે કહે, સુમતિનાથ પૂજા કરે... ૩....
[] પદ્મપ્રભુનું શ્રી પદ્મ પ્રભ સ્વામી, નામ નવ નિધાન, કેસંબી નરનાથ. દેહ ને પ્રવાલ વાન. ૧... ત્રીસ લાખ પૂર્વ આય, તેહ પણ પૂરું પાલી, પહોંચ્યા મુક્તિ મઝાર, કર્મ આઠે ને ટાલી...૨ પ લંછન પાયે નમું, શ્રી જિનવર ધ્યાને રમું, કવિ ઋષભ ઈમ ઉચ્ચરે, પદ્મપ્રભ પૂછ જમું ૩...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org