________________
૧૬૦
ચૈત્યવંદનમાળા
સુખદાયક દશમા સદાએ, દે દોલત ભરપૂર, રૂપવિજય કહે ભવિ નમે, પ્રહ ઉગમતે સૂર...૩....
[૧૧] શ્રેયાંસનાથનું વિષ્ણુરાય કુલ કેસરી, માતા વિષ્ણુએ જાયે, ખગી લંછન એશી ધનુષ, સવિ સુરપતિ ગાયે....૧... લાખ ચોરાશી વરસ આયુ, ભવિજન મન ભાયે, શ્રી શ્રેયાંસ જિનેશ્વર, દીઠે સુખ પાયે ...૨... સુવર્ણ વણે દેહડીએ, સિંહપુરી અવતાર, રૂપવિજય કહે મુજ મળે, ત્રિભુવન તારણહાર..૩...
[૧૨] વાસુપૂજ્યનું દેવલોકથી દીપતી, નગરી વર ચંપા, વાસુપૂજ્ય જિન જન્મઠામ, વસે લેક સુચંપાન.... વસુપૂજ્ય રાજા રાજી, જયા જસ પટરાણી, સીત્તેર ધનુષ દેહ રાતડી, મહિષ લંછન જાણું..૨ વર્ષ બહેતર લાખનું એ, આયુ કહે જગનાથ, રૂપવિજય કહે નિત્ય જપ, શિવપુર મારગ સાથ. ૩....
[૧૩] વિમલનાથનું વંદ વિમલ જિનંદ્ર ચંદ્ર, સુખ સંપત્તિ દાતા, કપિલપુર કૃતવર્મા રાય, શ્યામા જસ માતા...૧.... સાઠ ધનુષ પર દેહ માન, દીપે વિખ્યાતા, સુવર્ણ વર્ણ વિરાજમાન, ગુણ સુર નર ગાતાર... સાઠ વર્ષ લક્ષ આઉખુંએ, સુવર લંછન પાય, વિનયવિજય ઉવજઝાયને, રૂપવિજય ગુણ ગાય૩
[૧૪] અનંતનાથનું અનંત જિનેશ્વર ચૌદમા, અધ્યાએ અવતરિયા, સિંહસેન કુલ કેસરી, સુજશા ઉરે ધરિઆ...૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org