________________
રત્યવદનમાળા
૧૫૭
[૨૪] મહાવીર સ્વામીનું શ્રી વર્ધમાન જિનભાણ આણ, નિજ મસ્તક વહિએ, સિંહ લંછન પરે સર્વદ, જસ ચરણે રહિએ...૧ ક્ષત્રિય કુંડ ગ્રામ નયર, સિદ્ધારથ ભૂપ, ત્રિશલા રાણું ઉદર હંસ, હેમવાન અનૂપ...૨ જીવિત બહોતેર વર્ષનું એ, સાત હાથ તનુ માન, માનવિજય વાચક કરે, જિનવરના ગુણ ગાન...૩
(૩) રૂપવિજયજી કૃત વીશી
[૧] શ્રી ઋષભદેવનું પ્રથમ નમું શ્રી આદિનાથ, શત્રુંજય ગિરિ સેહે. નાભિરાયા મરુદેવી નંદ, ત્રિભુવન મન મેહે...૧ લાખ રાશી વરસ આયુ, સુવર્ણ સમ કાય, રાણ સુનંદા સુમંગલા, તસ કંત સહાય ૨... લંછન વૃષભ વિરાજતે એ, ધનુષ પાંચસે દેહ, વિનીતા નગરીને ધણી, રૂપ કહે ગુણગેહ૩....
[] અજિતનાથનું અજિત અયોધ્યાના ઘણ, ગજ લંછન ગાજે, જિતશત્રુ વિજયા તણે, સુત અધિક દિવાજે ૧ સાડા ચાર ધનુષ દેહ, હેમ વર્ણ વિરાજે,
તેર લાખ પૂર્વ આયુ, ત્રિભુવન પતિ છાજે...૨... સમેતશિખર અણુસણ કરિએ, પહોંચ્યા મુક્તિ મેઝાર, રૂપવિજય કહે સાહિબા, આવાગમન નિવાર....૩
[૩] સંભવનાથનું સંભવનાથ સદા જ મનવછિત પૂરે, હય લંછન હેમવર્ણ દેહ, ટાળે દુ:ખ ...૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org