________________
૧૫૦
રીત્યવંદનમાળા
-
-
- -
નીરાગીમાં લેહ દહ, રણી દિલ મોરે, રસિયે મનઅલી માહરે, પદકમલે તેરે..૨... તું ત્રાતા ત્રિભુવનધાણીએ, નિજ સેવક સંભાળ, રામવિજય જિન નામથી, લહિયે સુખ રસાળ...૩...
૨૩] પાર્શ્વનાથનું ત્રેવીમાં ત્રિભુવન તિલક, વિકરણથી સે. ત્રિગુણ સહિત ગુણત્રય રહિત, આપે શિવ મે...... પરમ પુરુષ પરમાતમા પાવન પરમેસર, પ્રગટ જ્યોતિ અવિચલ કલા, લીલા અલવેસર....૨... તે પ્રભુના ગુણ ગાવતાં એ, પ્રગટે પરમ વિલાસ, રામ પ્રભુની સેવા કરતાં પહુત આશ... ૩.
[૨૪] મહાવીર સ્વામીનું વર્ધમાન જિનવર નમે, ત્રિશલાને નંદન, કંચન ગુણ દિપે સદા, જેહ નાથ અકિંચન ૧...
શ્રી સિદ્ધારથ રાયવંશ, ઉદયાચલ સૂર, કર્મ કઠિન હેલાં દલી, પામ્યા સુખ ભરપૂર ... ઈણ પરે જિન ચોવીશ, ગાતાં ગુણની વૃદ્ધિ, રામ કહે જિન સેવતાં, લહિયે સકલ સમૃદ્ધિ૩... (૨) ઉપાધ્યાય માનવિજય કૃત
[૧] ઋષભદેવનું પ્રથમ જિનેશ્વર ઋષભદેવ, પ્રણમું શિર નામી, પણસય ધનુષ પ્રમાણ દેહ, વણે અભિરામી...૧ નાભિરાયા કુલમંડણ, મરુદેવી જાય, ચોરાશી લખ પૂરવ આય, સર નરપતિ ગાયો...૨ વિનીતા નયરી રાજીએ એ, અષભ લંછન વર પાય, જુગલા ધર્મ નિવારણે, માનવિજય ગુણ ગાય૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org