________________
વૌત્યવંદનમાળા
તુજ મૂરતિને નીરખવા, મુજ નયણાં તરસે, તુમ ગુણગણુને બલવા, રસના મુજ હરસે...૧... કાયા અંત આણંદ મુજ, તુમ પદયુગ ફરસે, તે સેવક તાર્યા વિના, કહે કિમ હવે સરશે..૨. એમ જાણીને સાહિબાએ, નેક નજર મેહે જોય, જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહશું જેહ નવિ હેય...૩..
(૧૦). અલખ અગોચર અકલ રૂપ, અવિનાશી અનાદિ, એક અનેક અનંત અંત, અવિકલ અવિવાદિ-૧ સિદ્ધ બુદ્ધ અવરુદ્ધ શુદ્ધ, અજર અમર અભય, અવ્યાબાધ અમૂરતિક, નિરુપાધિક નિરામય...૨... પરમ પુરુષ પરમેસરૂ, પ્રથમ નાથ પરધાન, ભવ-ભવ ભાવઠ ભંજણે, તારક તું ભગવાન. ૩.. રસના તુજ ગુણ સંસ્તવે, દષ્ટિ તુજ દરશન, નવ અને પૂજા સમે, કાયા તુજ ફરશન ... તુજ ગુણ શ્રવણે દોશ્રવણ, મસ્તક પ્રણિપાતે, શુદ્ધ નિમિત્તી સવિ હુઆ, શુભ પરિણતી થાતે...... વિવિધ નિમિત્ત વિલાસથી, વિલસે પ્રભુ એકાંત, અવતરિ અત્યંતરે, નિશ્ચય ધ્યેય મહત૬. ભાવષ્ટિમાં ભાવતાં, વ્યાપક સવિ ભાસે, ઉદાસીનતા અવરશું, લીને તુજ ગુણ વાસે...૭.... દીઠા વિણ જે દેખિયે, સૂતા પણ જગવે, અવર વિષયથી છેડ, ઈન્દ્રિય બુદ્ધિ ત્યજવે.. ૮... પરાધીનતા મિટ ગઈ, ભેદ બુદ્ધિ ગઈ દૂરે, અધ્યાત્મ પ્રભુ પરિણ, ચિદાનંદ ભરપૂર...૯...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org