________________
રત્યવંદનમાળા
પરમાનંદ પ્રકાશ ભાસ, ભાસિત ભવ કલા, લોકાલોક પખવે, નિત એવી લીલા...૧.... ભાવ વિભાવ પણે કરી, જેણે રાખે અલગ, તકપરે ય મેલવી, તેહ થકી નવિ વલગે...૨... તેણી પરે આતમ ભાવને એ, વિમલ કર્યો જેણે પુર, તે પરમાતમ દેવનું, દિન-દિન વધતું નૂર...૩ નામે તે જગમાં રહ્યા, સ્થાપના પણ તિમહી, દ્રવ્ય ભવમાંહે વસે, પણ ન કળે કિમહી...... ભાવ થકી સવિ એકરૂપ, ત્રિભુવન મેં ત્રિકાલે, તે પરમાતમ વદિએ, તિહું ગે સ્વભાવે............. પાલે પાવન ગુણ થકીએ, યોગ ક્ષેમંકર જેહ, જ્ઞાનવિમલ દર્શન કરી, પૂરણ ગુણ મણિ ગેહ૬...
મુખ નિરખી જિનરાજજી, ભાવું ભાવ ઉદાર, ધન્ય દિવસ વેલા ઘડી, દીઠે તુમ દેદાર૧.... અંતરજામી તું માહરે, સમરું વારંવાર, તારક બિરુદ સુણી કરી, મન-મંદિર એકવાર....૨ સુતા બેઠા જાગતાં, એકજ તમારૂ ધ્યાન,
ગીશ્વર પેરે જપું, નિરખું પરમ નિધાન ૩.... સૂરહિ સમરે વચ્છને, કેમેલડી મધુ માસ, તિમ સમરું હું તુજને, ચંદ્ર ચકેર ઉ૯લાસ...૪ જિમ ઘન ગર્જિત મેરને, ઉલટ અંગ થાય, નિરખીને હરખે ઘણું, મુજ મન આવે દાય.......... અણ સંભાર્યા સાંભરે, સમય-સમય સે વાર, નયન અમારા લાલચુ, દેખત તુમ દેદાર૬..
થાય.
જ મન
ભાર્યા સાં”
ન:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org