SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઈ.સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દીમાં રાજકુમાર સિદ્ધાર્થ આ સ્થાન પર ‘સંબોધિ’ પ્રાપ્ત કરી ‘બુદ્ધ’ બન્યા. તેની સ્મૃતિમાં સમ્રાટ અશોકે ઈ.સ. પૂર્વે ૩૦૦માં આ સ્થાન પર ‘વિન્ને વસ્તુ' નામના પથ્થરમાંથી આ મૂર્તિની સ્થાપના કરી. આ વર્તમાન મંદિર ઈ.સ. ૬૦૦માં સ્થાપિત થયું. ત્યાર બાદ પુનઃ ઈ.સ. ૧૯૫૬માં શ્રી બુદ્ધદેવની ૨૫૦૦મી બુદ્ધદેવ જયંતી વખતે ભારત સરકારે તેનો જીર્ણોદ્ધાર કર્યો. ૯૪ Jam Education International ગૌતમ બુદ્ધ બુદ્ધદેવની સુવર્ણરંગી, શાંત મુદ્રાની મૂર્તિની સાતમી સદીમાં પ્રતિષ્ઠા કરી છે. મૂર્તિનો જમણો હાથ ધરતી તરફ ઝૂકેલો છે, જે ભૂમિસ્પર્શ મુદ્રાનાં દર્શન કરાવે છે. એક હિંદુ માન્યતા પ્રમાણે ભગવાન બુદ્ધને વિષ્ણુનો દસમો અવતાર માનવામાં આવે છે. અહીં એક ‘બોધિવૃક્ષ’ છે, જ્યાં રાજકુમાર સિદ્ધાર્થે વૈશાખ સુદ પૂનમે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બહાર નીકળીએ એટલે અશોકસ્તૂપ, રત્નઘર અને આ કુટિરમાં ૧૦૦૦ વર્ષ જૂની ભગવાન બુદ્ધદેવની માતા માયાદેવીની મૂર્તિ જોવાલાયકછે. For Private & Pers બોધિવૃક્ષ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy