SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीज वाराणसी શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની દેરી ને 4. તીર્થપેઢી શ્રી જૈન શ્વેતામ્બર તીર્થ સોસાયટી | (ચંદ્રપુરી તીર્થ) પોસ્ટ : ચંદ્રાવતી - ૨૨૧ ૧૦૪ જિલ્લો : વારાણસી રાજ્ય : ઉત્તરપ્રદેશ શ્રી યાદેવ વિજય? ફોનઃ ૦૫૪૨ - ૨૬૧૫૩૧૬ શ્રી યક્ષિણીદેવી ભકુટી | માર્ગદર્શન અહીં બસ અથવા ગાડી ગાજીપુરના મુખ્યમાર્ગ પર ઊભી રહે છે, ત્યાંથી ૧ કિ.મી. ચાલીને આ તીર્થે જવાય છે. સેવા-પૂજાનો સામાન લઈને જ ઊતરવું હિતાવહ છે. અહીં ધર્મશાળા છે પણ વધુ સગવડતા માટે વારાણસી રોકાણ કરીને દર્શન કરવા આવવું હિતાવહ છે. અત્રે એક વાત નોંધનીય છે કે ગંગા નદીનાં પૂરા જ્યારે ખૂબ ચઢે છે ત્યારે મંદિરના કાંઠા તથા દીવાલને ખૂબ નુકસાન પહોંચાડે છે. આથી એક એવો નિર્ણય લેવાવો જોઈએ કે જેથી આ કલ્યાણક તીર્થ સુરક્ષિત રહે અને તેની પ્રાચીનતા જળવાઈ શકે. આ મંદિરના | મુખ્ય પ્રવેશદ્વારની બહાર એકદિગંબર મંદિર પણ આવેલું છે, જ્યાં શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજમાન છે. dal Education International ૮િ૩).
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy