SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આ મંદિર યતિ શ્રી કુશલચંદજીએ બંધાવેલ એવું મૂળનાયકની ઉપર કોતરાયેલા સંવત ૧૯૧૧ના લેખમાંથી જાણવા મળે છે. શ્રેયાંસ પ્રભુના પિતા વિષ્ણુરાજના સમયમાં આ તીર્થનું નામ સિંહપુર હતું. એક માન્યતા મુજબ ‘શ્રેયાંસનાથ’ શબ્દનો અપભ્રંશ “સારનાથ” હોઈ શકે. સારનાથમાં જ શ્રેયાંસનાથ પ્રભુનું મંદિર છે. જિનાલયની સ્થાપત્યરચના નૈઋત્ય વાયવ્ય ૧છા (૧૭ (૧૫ આજ્ઞા ઈશાત મૂળનાયક શ્રી શ્રેયાંસનાથજીની વેદિકા ૨ શ્રી ચંદ્રપ્રભજી શ્રી આદિનાથજી ૪ શ્રી કુંથુનાથજી શ્રી શાંતિનાથજી ૬ શ્રી આદિનાથજીની દેરી શ્રી પાર્શ્વનાથજીની દેરી ચ્યવનકલ્યાણક દેરી (નીચે) ચ્યવનકલ્યાણક દેરી (ઉપર) ૧૦ જન્મકલ્યાણક દેરી (નીચે) જન્મકલ્યાણક દેરી (ઉપર) ૧૨ દીક્ષાકલ્યાણક દેરી (નીચે) દીક્ષાકલ્યાણક દેરી (ઉપર) ૧૪ શ્રી જિતકુશલસૂરિજીની દેરી (નીચે) દાદગુરુદેવનાં પાંચ પગલાં (ઉપર). ૧૬ કેવળજ્ઞાનકલ્યાણક દેરી સમવસરણ) મુખ્ય પ્રવેશદ્વાર ૧૮ દાદાગુરુદેવની દેરી (મંદિરતી બહાર) ૧૩ ૧૫ ૧૭
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy