________________
૪. શ્રી જિતકુશલસૂરિનાં યુગલ ચરણ
માર્ગદર્શન ભદૈની તીર્થમાં ધર્મશાળા છે, પરંતુ ભલુપુરની ધર્મશાળામાં વધારે સારી વ્યવસ્થા છે અને ભૂલુપુરથી
આ તીર્થ માત્ર ૨ કિ.મી.ના અંતરે છે. ગંગાને પવિત્ર કરી રહેલ આ મંદિર અને ઘાટને જીર્ણોદ્ધારની જરૂર છે.
તીર્થપેઢી શ્રી સુપાર્શ્વનાથ ભગવાન જૈન શ્વેતાંબર મંદિર ભદૈની ઘાટ, પોસ્ટ : બનારસ-૨ ૨૧૦૧૦ (ઉ.પ્ર.)
મુખ્ય કાર્યાલય: ભેલુપુર ફોનઃ (૫૪ ર - ૨ ૨૭૫૪૦૭