SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો, હવે મંદિરની પાછળ કલ્યાણક મંદિર તરફ જઈએ. અહીં ભગવાનનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન દર્શાવતા પટ તથા ચાર કલ્યાણકની ચાર મૂર્તિનાં દર્શન થાય છે.... તમો જિણાપં. કલ્યાણક મૂર્તિઓની મધ્યમાં શ્રી વિમલનાથ સ્વામી બિરાજમાન છે. વળી, પૃષ્ઠ ભાગે કલ્યાણક પટોની જોડે અનેક જિનબિંબો સ્થાપિત છે. ચ્યવનકલ્યાણક મૂર્તિની પાછળ આવેલી દેરીમાં ઉપરની બેઠકમાં ડાબેથી શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વિમલનાથજી તથા નીચેની બેઠકમાં શ્રી આદીશ્વરજી, શ્રી નેમિનાથજી, શ્રી શીતલનાથજી બિરાજમાન છે.....તમો જિણાણ. જન્મકલ્યાણક મૂર્તિની પાછળ ડાબેથી શ્રી પાર્શ્વનાથજી, શ્રી શ્રેયાંસનાથજી, શ્રી સુમતિનાથજી બિરાજમાન છે, સાથે પાર્શ્વનાથ પ્રભુના અત્યંત પ્રાચીન ચરણપાદુકા છે... તમો જિગાણ. દીક્ષાકલ્યાણક મૂર્તિની પાછળની દેરીમાં ડાબેથી શ્રી વાસુપૂજયજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી કુંથુનાથજી બિરાજમાન છે..... તમો જિણાણ. કેવળજ્ઞાનકલ્યાણક મૂર્તિની પાછળની દેરીમાં ઉપરની બેઠકમાં ડાબેથી શ્રી મહાવીરજી, શ્રી સુપાર્શ્વનાથજી, શ્રી શ્રેયાંસનાથજી તથા નીચેની બેઠકમાં શ્રી મુનિસુવ્રતજી, શ્રી અજિતનાથજી તથા બીજા એક શ્રી સુપાર્શ્વનાથજી બિરાજમાન છે... તમો જિણાણ. અહીં જમણી બાજુએ શત્રુંજયનો પટ દર્શનીય છે. " કે સૌને ભાવથી વંદન કરીશું.” છે , Jain Education શ્રી વિમલ્લનાથરસ્વામી www.jainelibrary.org Aા પછNNE
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy