SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ અખંડ દીવો Ø ઇજ ૩ ઇ નામંદિરમાં આવેલી દુરી અને ચરણ અહીં નીચે આવેલા ભોંયરામાં સ્થિત આ પાવન શિલાને પ્રભુ પાર્શ્વનાથજીનો અંતિમ અંગસ્પર્શ થયો હતો. સમેતશિખરજીની યાત્રાની બાધા રાખનાર અત્રે શ્રીફળ ચઢાવે છે. માગશર વદ ૧૦ અને ફાગણ સુદ ૧૫ના રોજ મેળો ભરાય છે. વાદળથી વાતો કરતી અને દૂરથી યાત્રિકોને આમંત્રી રહી હોય એવી સમેતશિખરની સૌથી ઊંચામાં ઊંચી ટૂક હોવાથી તેનેમેઘાડંબર ટૂક કહે છે. શ્રી પાર્શ્વપ્રભુનું નિર્વાણ પ્રાપ્ત થયું છે એવી આ સુવર્ણભદ્રટૂકના જીર્ણોદ્ધારની ઘટના આ રીતની છે કે આનંદદેશના ગંધપુરનગરના રાજાપ્રભાસેનપ્રકૃતિથી જખૂબ ધર્મિષ્ઠહતા. રાજ્યની ભારે જવાબદારી છતાં રાજાએ વીસસ્થાનક તપની આરાધના કરી. આરાધનાની પૂર્ણતા વેળાએ જ વનપાલકે વધામણી આપી કે ગામ બહાર મુનિવર પધાર્યાછે. રાજાના આનંદનોપારનરહ્યો.તત્કાળપહોંચીમુનિવરને વાંધા અને પછી પૂછ્યું, “મેં આ તપ કર્યું એનુંફળશુંહોઈશકે?”મુનિવરે કીધું, “અપરંપારફળછે, છતાંઆ વીસસ્થાનકની આરાધનાનિમિત્તે વીસટ્રૂકનેવંદો તોઓર વધુ તપનો લાભ ઉપલબ્ધબનેઅનેબીજાપણ અનેક લાભ થાય.” વાર શી ? ધર્મિષ્ઠ રાજાએ મુનિવરને પડિલાભી સંઘની તૈયારી કરી. સંઘ સાથે સમેતશિખરની યાત્રાર્થે રવાના થયા. ત્યાં પહોંચીને ઊછળતા ઉમંગ સાથે યાત્રા કરી અને આ ટૂકનો વીસમો જીર્ણોદ્ધાર કરાવ્યો. પરિણામે એવા ભાવ ઉત્પન્નથયા કે રાજાને સંસારમાં રહેવુંપણ આકરું થઈ પડ્યું. પાછા ઘરે જતાંજપુત્રને રાજ્યસોંપીદીધું. પોતેદીક્ષાસ્વીકારી લીધીઅનેવિહાર કરતાં કરતાં ફરી સમેતશિખરજી આવ્યા. આ જ સુવર્ણભદ્રગિરિ પર ધ્યાનના તાનમાં લાગી ગયા અને થોડા જ સમયમાં કર્મીનેખપાવીઆજગિરિરાજપર કેવળજ્ઞાનઅનેસમયાંતરે નિર્વાણપદનેપણપામ્યા. વાહ,કેવી પ્રબળધર્મભાવના...બોલો,શ્રીપાર્શ્વનાથપ્રભુનીજય 12 लिए रिया पायि नामागति सिवासा इसामूह નિર્વાણ Jain Education International અધિષ્ઠાયક દેવ For Private & Personal Use Only यावणिचा एकं वाससा मी मणि ण्टममा स मीणारकोड किं ૪૭૫ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy