SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ૐ હ્રીં શ્રી અભિનંદતસ્વામી પારંગતાય નમઃ ।। સ્મૃતિ (શયા 8 મા ચોથા આરારૂપ તભ વિષે, દીપતા સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે, કેસરી સિંહ જેવા; સાથે ભાવે ભવિકજનતે, આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણયુગલે, હું ચહું તિત્ય રહેવા. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થોળ થયા 8 અખા ભાવી દી સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાયો, થયો હીરો જાયો, મોહતે દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માયો, એહતા ધ્યાને રાયો, જિતપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી તિકાયો. શ્રી અભિનંદનસ્વામી વૈશાખ સુદ આઠમે ૧૦૦૦ મુનિવરો સાથે, માસક્ષમણે, કાઉસગ્ગમાં દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા હતા. અહીંથી કુલ ૭૩ ક્રોડાક્રોડ, ૭૦ ક્રોડ, ૧૭ લાખ, ૪૨ હજાર, ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકની યાત્રા કરવાથી ૧ લાખ પૌષધોપવાસનું ફળ મળે છે. ઘાતકીખંડના એક વિભાગના ઋદ્ધિમાન રાજા રત્નશેખરે સમેતશિખરજી મહાતીર્થનો મહિમા સાંભળ્યો અને આકર્ષાયા. પોતાની શક્તિ અને લબ્ધિથી બે લાખ યોજનના લવણસમુદ્રને ઓળંગીને જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રના છેડે આવેલા છેક સમેતશિખર મહાતીર્થની યાત્રા કરવા પહોંચી ગયા એટલું જ નહિ, શિખરજીનાં સર્વે જિનાલયોનો ત્રીજો ઉદ્ધાર કરાવ્યો અને શ્રી અભિનંદન પ્રભુનું ચૌમુખી જિનાલય બંધાવીને જ સંતુષ્ટ થયા! બોલો, શ્રી અભિનંદન પ્રભુનીજય. Jain Education International For Private & Personal Use Only જ્ય બીલો ય બોલો અભિનંદનજી, અ થામાં કલ્યાણક થાક સમ્મેતશિખરજીમાં ભૌક્ષ નિવાસ, જ્યુબીલીયાબીલીઅભિનીતજી. ૪૨૫ www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy