SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ स्तुति : आदिमं पृथिवीनाथ, मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च, ऋषभ-स्वामिनं स्तुमः ।। સ્તુતિ (રાગઢ મંદાક્રાન્તા છંદ) જેણે કીધી સકલ જલતા, નીતિને જાણકારી, ત્યાગી રાજ્યાદિક વિભવને, જે થયા મૌનધારી; હે તો કીધો સુગમ સબળો, મોક્ષનો માર્ગ જેણે, વંદુ છું તે ઋષભજિાત, ધર્મ-ધોરી પ્રભુતે. '(ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) - થથ | આદિ જિનવર રાયા, જાસ સોવત્ર કાયા, મરુદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ લિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ શ્રી રાયા, મોક્ષ તગરે સિધાયા. શ્રી આદિનાથજી ૧0,000 મુનિવરો સાથે, ૬ દિવસના અનશને, પોષ વદ તેરસે, દિવસના પૂર્વાર્ધકાળે, પર્યકાસને અષ્ટાપદગિરિ પરથી મોક્ષે ગયા હતા. જોકે ભગવાન શ્રી આદીશ્વરજી સમેતશિખરજી ઉપર મોક્ષ પામ્યા નથી, પરંતુ આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજીના કથનાનુસાર ‘ઋષભદેવ પ્રભુ અને તેમના મુનિવરો સમેતશિખર’’ પધાર્યા જરૂર છે. વિ.સં. ૧૯૨૫થી ૧૯૩૭ દરમિયાન, ભાવુકોના દર્શનાર્થે આ ટૂંકનું અહીં નિર્માણ કરાયું છે. તેમની સ્મૃતિરૂપે વૃષભનાં વિશિષ્ટ મુખવાળાં પગલાં અહીં સ્થાપિત કરાયાં છે. 'બોલો શ્રી આદિનાથ પ્રભુની જય. જય બોલો જય બોલો જય આદિનાથ, અયોધ્યાજીમાં કલ્યાણક ત્રણ, પરિમલાલજીમાં કેવળજ્ઞાન કલ્યાણક, જય બોલો જય બોલો જય આદિનાથ. ૪૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy