SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ 'u ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથ પારંગતાય નમઃ | તૃત્તિ -રોત્ત-ગઝૂના, મરી-રંવાર ના. 'નિઃશ્રેયસ-શ્રી રમr:, શ્રેયાંસ: શ્રેયસેતુ વ: || સ્તુતિ (ાથી8 હતી શર્વિતા) જે હેતુ વિણ વિશ્વનાં દુ:ખ હરે, ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા; 'વાણી જે મધુરી વદ ભવતરી, ગભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) થીય વિષ્ણુ જસ માત, જેહતા વિષ્ણુ તાત, પ્રભુતા અવદાત, તીત ભૂવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ શાંત. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ૧OOO મુનિવરો સાથે, અષાઢ વદ ત્રીજે, માસક્ષમણે, કાઉસગ્ગ મુદ્રામાં અહીંથી બપોર પહેલાં નિર્વાણ પામ્યા. અહીંથી કુલ ૯૬ ક્રોડાક્રોડ, ૯૬ ક્રોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪૨ મુનિ ભગવંતો મોક્ષે સિધાવ્યા છે. આ યાત્રાનું ફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. | લાલનગર એટલે માલવદેશનું રળિયામણું નગર. જેવું રળિયામણું નગર એવો જ રળિયામણો ત્યાંનો આનંદસેન રાજા. અને આ રાજાની ધર્મભાવના પણ એવી જ રળિયામણી... એક દિવસ સમેતશિખરજીની ભાવથી યાત્રા કરી ત્યારે આ શિખર પર આવેલા શ્રેયાંસનાથ પ્રભુના પુરાણા જિનમંદિરનો દસમો જીર્ણોદ્ધાર કરાવી ચૌમુખી દેરાસર કરાવ્યું હતું. બોલો શ્રેયાંસનાથ પ્રભુની જય. જય બોલો જય બોલો જય શ્રેયાંસનાથ, 'સિહે પુરીજી માં કલ્યાણ કે ચાર, સમેતશિખરજીમાં મોક્ષ નિવાસ, જય બોલો જય બોલો જય શ્રેયાંસનાથ. (હીથીડીપથિયાંવટીરીવરીથીuધ્યગિરિલૂકુંદન કરીશું, જ્યાં શ્રી સુવિધિનાથજીની ચરણપાદુકા છે.) Jain Education International For Private & Personal www.jaineli Bet
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy