SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ | ૐ હ્રીં શ્રી નમિનાથ પારંગતાય નમઃ I स्तुति : लुठन्तो नमतां मूर्ध्नि, निर्मली-कार-कारणम् । वारिप्लवा इवनमेः पान्तु पाद-नखांशवः ॥ સ્તુતિ (છંદઃ શાર્દૂલવિક્રીડિત) વૈરી વંક લખ્યો પ્રભ જતો, ગર્ભ પ્રભાવે કરી, કીતિચન્દ્રરોજવલા દિશિદિશિ, આ વિશ્વમાં વિસ્તરી; આપી બોધ અપૂર્વ આ જગતને, પામ્યા પ્રભુ શર્મળ, પયે શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને. (ત્રણ ખમાસમણાં દઈ દૈત્યવંદન કરી થોય બોલીશું.) e થય (રાગ : આંખ મારી ઊઘડે) નમીએ તમિ નેહ, પુણ્ય થાયે જ્ય દેહ, અઘ સમદાય જેહ, તે રહે નાહીં રેહ; લહે કેવલ તેહ, સેવતા કાર્ય એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છેહઠ a શ્રી નમિનાથ પ્રભુ ચૈત્ર વદ-૧૦ના, એક હજાર મુનિ સાથે, માસક્ષમણે, કાઉસગ્ગ મુદ્રામાં મધરાત પછી મોક્ષે ગયા હતા. આ ટૂક પરથી કુલ ૧ ક્રોડાકોડ, ૪૫ લાખ, ૪૯ હજાર, ૯00 મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે.. આ ટૂક ઉપર જીર્ણશીર્ણ દેરાસર હતું. કથા છે કે જોધદેશના શ્રીપુરનગરના રાજા મેઘદત્ત પરિવાર સાથે અનેક તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા... યાત્રા કરતાં કરતાં જ્યારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે આવ્યા ત્યારે આ શિખર પરના મંદિરની જીર્ણવિશીર્ણ હાલત દેખી મન દુભાયું અને પોતાના ખર્ચે ૧૯મો ઉદ્ધાર કરાવી નમિનાથ પ્રભુનો વિશાળ જિનપ્રાસાદ કરાવ્યો. બોલો નમિનાથ પ્રભુની જય... જ્ય બોલી જ્ય બોલી જ્યનમિનાથ, મિથિલાજીમાં કલ્યાણક થાર8 સમેતશિખરજીમાં ભૌક્ષ નિવાસ, જ્ય બૌલી જ્યબીલી ફ્યુમિનાથ. ૩૮૭ www.jainelibrary.org dain Education international For late & Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy