SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ | ૐ હ્રીં શ્રી કુંથુનાથ પારંગતાય નમઃ | | સ્તુતિ (છંદ : મંદાક્રાન્તા) જેની મૂર્તિઅમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદલી, શોકસંતાપકાપે; જેની સેવા પ્રણયભરથી, સર્વ દેવો કરે છે, તે શ્રી કુથ-જિન ચરણમાં, ચિત્ત મારું ઠરે છે. (ત્રણ ખમાસમણાં દઈ ચૈત્યવંદન કરી થોય બોલીશું.) - થોય (રણ : આખ મારી ઊઘડે) કંથ જિતનાથ, જે કરે છે સનાથ, તારે ભવપાથ, જે ગ્રહી ભવ્ય હાથ; એહતો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સુરનર સાથ, જે સુણે એકગાથ. શ્રી કુંથુનાથ પ્રભુનાં શ્યામવર્ણી પગલાંને વંદન કરતાં યાદ કરીએ કે અવસર્પિણી કાળમાં, ૧OOO મુનિવરો સાથે ૧ માસના ઉપવાસ, કાઉસગ્ગ મુદ્રામાં, ચૈત્ર વદ-૧ની શરૂની રાત્રિએ નિર્વાણ પામ્યા હતા. અહીંથી કુલ ૯૬ ક્રોડાકોડ, ૯૬ ક્રોડ, ૩૨ લાખ, ૯૬ હજાર, ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂકનું યાત્રાફળ ૧ ક્રોડ પૌષધોપવાસ છે. આ ટૂક ઉપર વચ્છદેશના શાલિભદ્રનગરના રાજા દેવધરા જયારે પરિવાર સાથે યાત્રાર્થે આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા હતા કે ત્યાં જ તેમણે સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિનમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો. (શ્રી કુંથુનાથજીની ટૂકથી આગળ જતાં ડાબી બાજુ શ્રી ઋષભાનનસ્વામી તથા જમણી બાજુ શ્રી ચંદ્રાનનસ્વામી શાશ્વતાજિનની દેરી આવેલી છે.) સો સાથે ગાઈએ... જા બ્રીલી જય લીલી શુ થનાથ, Granulyomi SeWBIS , ભાથીશિબીર્જીથી થશૈક્ષિા નિહાલી, 'સ્થ બૌલી જીલીલી જી કુંથુનાથ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy