SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સૌપ્રથમ બાબુ ધનપતસિંહજીએ અહીં જિનાલય બનાવ્યું હતું, જેમાં માત્ર પગલાં સ્થાપન કર્યા હતાં. (જે વર્તમાનમાં વિદ્યમાન છે.) હમણાં પ્રભુવીરના ૨, ૬૦૦મા જન્મકલ્યાણકની ઉજવણીના વર્ષે વીર મંડળ દ્વારા મૂળનાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુની ચૌમુખી ચરણ સહિત પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મૂળનાયકના પૃષ્ઠ ભાગે બંને ગોખલામાં પંચધાતુના શ્રી શાંતિનાથજી પ્રભુ બિરાજમાન છે. હવે દર્શન કરીને બહાર નીકળતાં ગભારાના પ્રવેશદ્વારની આજુબાજુ ડાબે રક્તવર્ણી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ બિરાજમાન છે; જે ઋજુવાલિકા નદીમાંથી પ્રાપ્ત થઈ છે. ૪ પ્રભુ મહાવીરની વેળુની પ્રાચીન મૂર્તિ ગભારાની બહાર જમણે અત્યંત પ્રાચીન શ્રી પાર્શ્વનાથજી પ્રતિષ્ઠિત છે...... નમો જિણા. | પ્રાચીન સમયમાં ગભારામાં પ્રવેશતાં બહાર ડાબે હાથે ૧૫ ઇંચના પ્રભુવીરની ગેરુની પ્રતિમા અને જમણે હાથે પ્રભુ પાર્શ્વનાથજી અને અંદર ગભારામાં ચૌમુખી પગલાં જ હતાં; સમયાંતરે અન્ય જિનબિંબોની પણ સ્થાપના કરવામાં આવી છે. (૫ પ્રભુ પાર્શ્વનાથજી (પ્રાચીન) . Jain Education International For Privale ESO 190 | 3૧૧]
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy