SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ .ભ.પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજા આ એક સિદ્ધક્ષેત્ર છે. પદ્યરથ, અંચલ, અશોક આદિ મુનિઓ અહીંથી મુક્તિને વર્યા છે. શ્રી સુધર્માસ્વામી અને શ્રી જંબૂસ્વામી પણ અહીં વિચર્યા છે. શ્રી મહાવીરના પરમ ભક્ત શ્રાવક કામદેવ, શુદ્ધ એકપત્નીધારી સુદર્શન શેઠ, શ્રીપાળ રાજા અને સતી ચંદનબાળાની આ જન્મભૂમિ મનાય છે. મંદિરના વહીવટી વિભાગના દરવાજેથી બહાર આવતાં પટાંગણમાં શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનનાં પંચકલ્યાણકનો સુંદર પટ દર્શનીય છે....તમો જિણાણું. આ તીર્થના ચોગાનમાં ટૂંક સમય પહેલાં જેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજાની દેરીમાં પૂજ્યશ્રીનાં દર્શન કરીએ. .....મર્ત્યએણ વામિ. સૂરિરામ તારા નયતમાં વાત્સલ્યતાં ઝરણાં વહે, સૂરિરામ તારા વચનમાં જિનવચનનાં તથ્યો રહે; સૂરિરામ તારા સ્મરણમાં [MPLICE મત મારું આતંદે રહે, સૂરિરામ તારા ચરણમાં મસ્તક સદા મારું રહે. जीवन की महत्वपूर्ण पंचक चित्रप h - sms પંચકલ્યાણકતો પટ |૩૦૧
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy