SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ લિચ્છવી રાજાઓનાં નામ પરથી લછવાડ(લચ્છવાડ) નામે આ ગામ પ્રસિદ્ધ થયું, જે ક્ષત્રિયકુંડની તળેટી તરીકે ઓળખાય છે. પાવાપુરીથી ગુણિયાજી થઈ કાદીરગંજ, પકરીબરામા, અલીગંજ, સિકંદરા થઈ ૬૦ કિ.મી.ના અંતરે આવેલા લછવાડ તીર્થે પહોંચાય છે. અહીંના રસ્તા ખરાબ હોવાથી, ગુણિયાજીથી લછવાડનું ૧ કલાકનું અંતર કાપતાં ૩ કલાક થાય છે. સંવત ૧૯૩૧માં રાયબહાદુર ધનપતસિંહજીએ ૧૦૮ નાનાં શિખરોયુક્ત, સત્તર ફૂટ ઊંચું આ શિખરબંધ મંદિર બંધાવેલું; જેમાં પીળા પાષાણના ૨૪ ઇંચના મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજી બિરાજમાન છે... તમો જિણાણું. A farmef PERHETS TOTTY excel * o and her _ત્તિઓનુ - ચ્યવતકલ્યાણક મૂર્તિ (શ્રી મહાવીરજી) ૩ દીક્ષાકલ્યાણક મૂર્તિ (શ્રી મહાવીરજી) ગભારાની બહાર ઉંબરાની ડાબી બાજુ પ્રભુવીરની ચ્યવનકલ્યાણકની તથા જમણી બાજુ પ્રભુવીરની દીક્ષાકલ્યાણકની મૂર્તિ છે... તમો જિણાણ. હાલના વો MING ૪ શ્રી ભૈરવજી (ડાબે) કલ્યાણકમૂર્તિઓની સામે અને મુખ્ય દ્વારની આજુબાજુ ડાબે તથા જમણે તીર્થાધિષ્ઠાયક શ્રી ભૈરવજી બિરાજમાન છે. . ૫ શ્રી ભૈરવજી (જમણે) For Private & Personal Use Only પ્રણામ. www.ja ૨૨૪૯ amit
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy