SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ દાદાવાડી દર્શન કરીને બહાર નીકળીએ એટલે સામેની બાજુ મહતાબબીબી મંદિર દેખાય છે, જ્યાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજી બિરાજે છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી આદિનાથજી, જમણી બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે....નમો જિહાણ. અહીં નવપદની દેરી પણ દર્શનીય છે. મૂળનાયકની વેદિકા (મહતાબબીબી મંદિર) માર્ગદર્શન : ગામમંદિર અને નવા સમવસરણ મંદિરમાં ધર્મશાળા છે અને જલપાનની પણ વ્યવસ્થા છે. પ્રભુના નિર્વાણ દિને અહીં યાત્રાળુઓની ખૂબ ભીડ રહેતી હોવાથી અહીં રોકાવાનું હોય તો અગાઉથી પેઢીમાં જાણ કરવી પડે છે. નવપદની દેરી श्रीजैन श्वेताबरजिनालय મહતાબબીબી મંદિર | તીર્થપેઢી શ્રી જૈન શ્વેતાંબર ભંડાર તીર્થ પાવાપુરી પોસ્ટ : પાવાપુરી-૮૦૩ ૧૧૫ જિલ્લો : નાલંદા, રાજ્ય : બિહાર ફોન : ૦૬ ૧૧૨ - ૨૯૪૦૪૯, ૨૯૪૦૦૮ હવે પાવાપુરીથી ગુણિયાજી જઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibre RR
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy