SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાલયની સ્થાપત્યરચતી પીળા પાષાણતા મહાવીરસ્વામી બીજી દેરી ત્રીજી દેરી પીળા પાષાણના ચોથી દેરી | | મહાવીરસ્વામી ] 1000 પ્રભુવીરનાં મૂળ ચરણ મૂળનાયકની ( વેદિકા ૧૧ ગણધરોતાં પગલાં परय પ્રવેશદ્વાર પ્રભુવીરનાં નવાં ચરણ ગભારો શ્રી બ્રહ્મજ્ઞાતિ શ્રી સિદ્ધાયિકાદેવી રંગમંડપ. પ્રવેશદ્વાર મહતાબકુંવરીએ બંધાવેલ આ ગામમંદિરના ગભારામાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, જેમની ડાબી બાજુ શ્રી ઋષભદેવ અને જમણી બાજુ શ્રી શાંતિનાથજી બિરાજમાન છે....તમો જિણાણ. મૂળ ગભારાની મધ્યમાં શ્યામ પાષાણની ચોરસ બેઠક પર પ્રભુવીરના શ્યામવર્ણા નવાં ચરણ છે. મૂળ ગભારાની જમણી બાજુ દેરીમાં ૧૧ ગણધરોનાં પગલાં છે....નમો સિદ્ધાણં. ડાબી બાજુની આ દેરીમાં પ્રભુવીરનાં નિર્વાણ સમયનાં પ્રાચીન મૂળ ચરણ છે....તેને વંદન કરીએ. કુંડલપુર અને પાવાપુરીનાં જિનાલયોમાં સ્થાપિત ચરણમાં એક સમાનતા ખાસ જોવા મળે છે. અહીં જિનેશ્વર ભગવંત અને ગુરુભગવંતનાં આડાં અને ઊભાં ચરણ એકસાથે જોડાયેલાં જોવા મળે છે, જે પ્રાચીનકાળના સ્થાપત્યની એક સમાન લાક્ષણિકતાનું દર્શન કરાવે છે. [૨૦૯ -
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy