SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણોદ્ધાર બાદ ત્રીજું મંદિર (બડામદિર) વર્ષો પૂર્વેના શ્રી મુનિસુવ્રતસ્વામી ચૈત્યવદન जेनश्वेताम्वरम સ્તુતિ રાગી થયો હું નાથ તારો, ભવ વિરતાને પામવા, જન્મ સફળ કરવા વળી, મુજ જીવનને અજવાળવા, ગૃહત્યાગને વિરતિ તણા, સદ્યોગ સિદ્ધિ સાધવા, હિતકાર સુવ્રત આપ, પ્રણતિ કરું હું કર્મ ખપાવવા. મુનિસુવ્રત જિન વીસમા, કચ્છપનું લંછન; પધા માતા જેહની, સુમિત્ર નૃપનંદન. રાજગૃહી નગરી ધણી, વીસ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામસમીર. ત્રીસ હજાર વરસા તણું એ, પાળી આયુ ઉદાર; પદવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. જ વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની કલ્યાણક ભૂમિનું સૌથી મહત્ત્વનું અને ‘બડામંદિર” તરીકે ઓળખાતું આ છે ત્રીજું જિનાલય. આ મંદિરના શિખરમાં જાણે નવપદના નવગઢના સ્તરની કલ્પના મૂકી હોય તેવી પ્રાચીન રચના જોવા મળે છે. નીચી બાંધણીના આ મંદિરમાં જીર્ણોદ્ધાર પહેલાં પ્રતિમાઓના સ્થાને ગામમંદિરના ૧૪૪ શ્રી મુનિસુવ્રતસ્વામીની છબીનાં દર્શન કરવામાં આવતાં હતાં. www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy